SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ અવિચારી રાજાની કથા તરત જ રાજાએ ગોપાલ શેઠની પત્નીને બેલાવી અને થએલ અન્યાય તેને જણાવ્યું. શેઠની પત્નીએ કહ્યું કેઃ “અમુક બાવો આ રસ્તે થઈને જતા હતા, તેની શરમ આવવાથી મેં તે રસ્તે લીધે હતો, નહિ તે હું ગોવિંદ શેઠના ઘરના રસ્તેથી નીકળતી જ નથી.” આ પ્રમાણે સાંભળીને તે શેઠની પત્નીને છેડી દીધી, અને તે બાવાને બેલા, અને રાજાએ તેને પૂછ્યું કે તું તે રસ્તે શા માટે નીકળે, કે જે કારણથી આ શેઠની ભીંત તૂટી પડી?” તેમ કહી રાજાએ કે પાયમાન થઈ તેનું બહુ અપમાન કર્યું. બા કાંઈ પણ ઉત્તર આપી શકે નહિ તેથી લાકડી, લાતે વગેરેથી તેને ઘણે માર મારીને શૂળી ઉપર ચઢાવવાને રાજાએ હુકમ કર્યો. “જેને કઈ રોનાર નથી તે ભલે શૂળી ઉપર ચઢે.” તેમ ધારી લોકેએ તે બાવાને શૂળી ઉપર ચઢાવવા લઈ જવા દીધે. જ્યારે તે બાવાને શૂળી ઉપર ચઢાવવા લઈ ગયા, ત્યારે મંત્રીઓએ શૂળી વગેરે જેઈને રાજા પાસે આવી રાજાને કહ્યું કેઃ “મહારાજ! શૂળી નાની છે, અને બાવાનું શરીર તે બહુ જ જાડું છે, તેથી શૂળીના પાટીયા ઉપર તે સમાઈ શકતો નથી.” તે સાંભળીને રાજાએ હુકમ કર્યો કેઃ “એમ હોય તે તે શૂળીના પાટીયા ઉપર સમાય તેવા શરીરવાળા કેઈને પકડી શૂળીએ ચઢાવી દે.” આ પ્રમાણે રાજાને હુકમ થવાથી રાજાને સાળે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW.
SR No.005177
Book TitleKatha Manjari Part 01
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy