SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભરત ચક્રવર્તિની સજઝાય [૧૨૫ પંદરમાં જિનવરને વારે, નરદેવ કરે જીવ રક્ષા. ૨૦-૧૬ શ્રીવિજયસેનસૂરીશ્વર વાણી, તપગચ્છ રાજે જાણી; વિનયકુશળ પંડિતવર ખાણી, તસ ચરણે ચિત્ત આણી. ૨૦–૧૭૫ સાત વરસે રોગ સમા, કંચન સરખી કાયા; શાંતિ કુશળ મુનિ એમ પયપે, દેવલોક ત્રીજા પાયા. રં૦-૧૮ શ્રી ભરત ચક્રવર્તિની સઝાય (૧૦૭) આભરણ અલંકાર સઘળાં ઉતારી, મસ્તક સેંતી પાગી; આપો આપ થઈને બેઠા, તવ દેહ દીસે છે નાગી. ભરતેશ્વર ભૂપતિ ભારે વૈરાગી-૧ અનિત્ય ભાવના એસી રે ભાવી, ચાર કરમ ગયા ભાગી; દેવતાએ દીધે એ મુહપત્તિ, જેહ જિનશાસનના રાગી. ભરતે-૨ સ્વાંગ દેખી ભરતેશ્વર કેરો, સહિયર હસવાને લાગી; હસવાની અબ ખબર પડેગી, રહેજે અમશું આવી. ભરતે-૩ રાશી લાખ હયવર ગયવર, છનનુ કોડ હું પાગીચોરાશી લાખ રથ સંગ્રામી, તતક્ષણ દીધા છે ત્યાગી. ભરતે – ચાર ક્રોડ મણ અન્ન નિત્ય સીઝે, દશ લાખ મણ લુણ લાગી; ચોસઠ સહસ અંતે ઉરી ત્યાગી, સુરતા મેક્ષસે લાગી. ભરતે -૫ અડતાલીશ કેસમાં લશ્કર પડે છે, દુશ્મન જાય છે ભાગી; ચૌદ રતન તે અનુમતિ માગે, મમતા સહુ શું ભાગી. ભારતે.-૬ તીન કોડ ગોકુળ ધણ દુઝે, એક કોડ હળ ત્યાગી; ચોસઠ સહસ અંતેઉરી ત્યાગી, મમતા સહુ શું ભાગી. ભરતે –૭* Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005175
Book TitleJain Sazzaya Sangraha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year1940
Total Pages540
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy