SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રીપાળ રાજાના રાસ. એ, પુરણ હૂઇ સુપ્રમાણ; કરી, પગ પગ હાઈ કલ્યાણુ. ચેાથે ખડે રે દશમી ઢાલ શ્રીજિન વિનય સુજસ ભગતિ તપ ઉજમણું રે ઈણિ પરે કીજીયે. ૧૭ અઃઃ—આ પ્રમાણે મેટા વિસ્તાર સહિત શ્રીપાળમહારાજાએ ઉજમણાના વિધિ કર્યો અને શ્રીસિધ્ધચકજી મહારાજનું ભકિતએ કરી ઉજમણું કર્યું . તેની પૂર્ણાહુતીની વખતે જિનબિંબની જળ–ચંદન-અક્ષત-દીપ-ધૂપ ફૂલ-ફળ-નૈવેદ્ય વડે અષ્ટપ્રકારી પૂજા કરી આરતી ઉતારી મંગળ દીપક પ્રગટ કરે તે વખતે મગળના અવસર થાય; તે વખતે સર્વ સંઘ મળી શ્રીપાલ મહારાજને ઈંદ્રમાળા પહેરાવવા માટે કુમનું તિલક કરી ઉપર અક્ષત ચેાડી રાજાને મગળ કરે છે. જેણે ઇંદ્રમાળા પહેરાવે તેણે જ મંગળ તિલક પણ શ્રીસંઘ કરે. અને શ્રીસ'ધ કરે તે તીર્થકર મહારાજ પણ કબૂલ કરે, એટલે શ્રીસ...ધનું કરેલું મોંગલ તે મેક્ષપદ દેવાવાળું છે માટે એ માંગલિક કાર્ય કરે. તપનું જે ઉજમણું કરવું તે આત્મવીર્યાહ્વાસ ભાવરૂપ છે. વીર્યાહ્વાસ વગર જે કરણી કરવામાં આવે તે તમામ કરણી નકામી જ ગણાય છે. કેમકે વીર્યાહ્વાસ છે તે જ અવસ્ય મુકિત છે, જો એમ ન હાત તે તમામ અભવ્યે પણ અનતી વખત તપ પૂરા કરે છે; પરંતુ સમકિતશુધ્ધિ વિના પ્રણિધાન શુદ્ધિની પ્રાપ્તિ (ચિત્તની સમાધાની ) ન થાય, જેથી શુદ્ધ ઉપયાગ વડે વીજ્ઞાસ ન થઈ શકે, માટે જ વીયેહ્વાસ એ જ મેાક્ષનું મુખ્ય કારણ છે. તેમ જ જે જીવ લઘુ-હળવા કમી છે તે જીવ જે જે ક્રિયા કરે તેનુ ફળ તેને મલે છે, અને સદ્ગુરુને ઉપદેશ પણ હળવાકી જીવને જ લાભદાયક નીવડે છે. જેમકે જ્યાં પાણીની સેર ચાલતી જણાતી હાય ત્યાં કૂવા ખેાદવામાં આવે તે કૂવા ખાદવાની મહેનત સફળ થઈ ધોધમધ પાણીની પ્રાપ્તિ થાય પણ જ્યાં પાણીની સેર જ ન હૈાય ત્યાં કૂવા ખાદવાની મહેનત નકામી થઈ પડે છે અને કલેશ થાય છે; આમ હાવાથી જ સુગુરુના ઉપદેશ વડે શ્રીપાળમહારાજાની સમસ્ત ધર્મકરણી-તપાનુષ્ઠાન રૂપ ઉજમણુ કરવાથી સફળ થઈ, કેમકે શ્રીપાલમહારાજાના મનની અંદર દ્રવ્ય અને ભાવ એ મનેની પરમ શુદ્ધતા હતી તેના લીધે મનારથ સિધ્ધ થયેા. માટે હું ભિવ જીવા ! ભાવ વિના એકલા દ્રવ્યથી જ શુધ્ધ કરીશું' એવા કદાગ્રહ પકડી લઈ કાઈ પણ ખુશી થઈ રહેશેા નહીં, સાચા પડત હશે તે તે દ્રવ્ય અને ભાવ એ મને નય વડે સાધ્ય કરશે-એટલે કે નિશ્ચય અને વ્યવહાર એ અન્ને દ્વારા કાર્ય કરી ફતેહ મેળવશે. શ્રીયશોવિજયજી કહે છે કે આ શ્રીપાલ રાસના ચાથા ખડની અંદર દશમી ઢાળ એ બતાવે છે કે શ્રીજિનેશ્વરદેવના વિનય કરવાથી મનુષ્યો ઉત્તમ યશ પ્રાપ્ત કરશે અને તદ્રુપ ભિત કરવાથી પગલે પગલે કલ્યાણ પામશે. —૧૨ થી ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy