SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ પહેલ. ૧૫ - હ જી ૨ વખત થયે છે, માટે મહારાજ ! પધારવા કૃપા કરે.” આ શ્રીપાળના સુંદર રાસની ત્રીજી ઢાળ પૂર્ણ થતાં વિનયવિજયજી મહારાજ કહે છે કે-“હે શ્રોતાજન ! આ દાખલ ધ્યાનમાં લઈ જેના વડે સંસારમાં બહુ જંજાળ નડે છે તે અહંકાર-મદને તમે ત્યાગ કરે.”—૧૦-૧૪ દેહરા છંદ રાજા રવાડી ચઢો, સબળ સિન્ય પરિવાર; મદમાતા મયગલ ઘણા, સહસ ગમેં અસવાર. સુભટ સિપાઈ સામટા, જિમ્યા પંચાયણ સિંહ, આયુધ આડંબર અધિક, અટલ અભંગ અબીહ. વાઘા કેસરિયા કિયા, રઢિયાલા રજપૂત; મુછાલા મછરાયેલા, જોધ જિમ્યા જમદૂત. પાખરિયા પંખી પરે, ઊડે અંબર જામ; પંચવરણ નેજાં નવલ, ગયણ ચેક ચિત્રામ. સરણાઈ વાજે સરસ, ઘેરે ઘેર નિસાણ; પુર બાહિર નૃપ આવીયા, ભાલા જલહલ ભાણ. અર્થઘણા બળવાન લશ્કર સહિત પ્રજાપાળ રાજા રાજવાટિકા ફરવાને માટે ચડ્યો. તે વખતે મદથી તોફાની બનેલા ઘણા હાથીઓની શ્રેણી હજારે ઘેડેસવારે અને કબંધ લડવૈયા તથા સિપાઈઓ સાથે હતા, એટલું જ નહિ પણ તે હાથીસવારે, ઘેડેસવારો, સુભટ અને સિપાઈ પંચાનન-સિંહના જેવા જુસ્સાદાર હતા, તેમજ શસ્ત્ર-અના ઠાઠ સહિત, અને પાછી પાની ન કરનારા, કેઈન ભગાવ્યા ન ભાગી જનારા, તથા કોઈના ડરાવ્યા ન ડરનારા હતા, આ સિવાય હઠીલા રજપૂતો કે જેઓ મેટી વાંકડી મુછવાળા, ઈર્ષાવંત, અને જીવ લેનારા યમદૂત જેવા યુદ્ધ કરી શત્રુપક્ષને રેળ વાળનારા હતા. તેઓએ કેસરી વાઘા અર્થાત્ રણક્ષેત્ર-લડાઈના મેદાનમાં ઘૂમી વિજય મેળવવા કેસરીયાં કર્યા છે એવા વીરરને હતા, તેમજ સરંજામથી સજેલા-પાખરેલા ઘોડાઓ કે જેઓ છલંગ મારી આકાશમાં જ્યારે પંખીની પેઠે ઉછળતા હતા, ત્યારે તેઓ તેના ઉપર પચરંગી વાવટાએ હાથમાં લઈ બેઠેલા સવારો સહિત એવા જણાતા હતા કે જાણે આકાશરૂપી ચેકમાં ચિત્રામણ કહાડડ્યાં હોય નહિ ? તે ભાસ થતો હતો. તે લશ્કરને મેખરે સુંદર રસ સહિત સુરાવટથી શરણાઈ ઓ વાગી રહી હતી, અને ગંભીર શબ્દ સાથે નગારાં વાજી ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy