SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રીજો. વિ મહિયત મૂકી તે થાનકે, કરી હાર નવણુ અભિષેક રે; વિ સજ કરી સર્વ લાકના ચિતશું, થઈ બેઠી ધરીય વિવેક રે. મહસેન મુદિત કહે રાજિયા વત્સ તુજને એ શુ હાત રે; જે નાવત એ વડભાગીયા, ન કરત ઉપગાર ઉદ્યોત રે. તુઝ પ્રાણ દીયા છે એહને, તું પ્રાણ અધિક છે મુઝ રે; એહને તુ દેવી સુઝ ઘટે, એ જાણુ હૃદયનું ગુઝ રે. સ્નિગ્ધ મુગ્ધ દગ દેખતાં, ઈમ કહેતાં તે શ્રીપાલ રે; મન ચિતે મહારા પ્રેમની, ગતિ એહુ શુ છે અસરાલ રે. વિ॰ Jain Education International વિ For Private & Personal Use Only ૧૬૯ વિ॰ લી॰ ૧૫ વિ॰ લી॰ ૧૬ વિ॰ લી॰ ૧૮ અઃ—એવું પ્રધાનનું એાલવું શ્રીપાલ મહારાજાએ સાંભળી કહ્યું કે- તે મૂર્છિત કુંવરી કાં છે ? મને તુરત બતાવે, હું તેણી ઉપર ઉપકાર કરૂ. ' એટલું બેલી તુરત મહારાજા ઘેાડા પર સવાર થયા એટલામાં તે ઘણાં સ્ત્રી પુરુષાને શોકમય જતા દીઠાં. મૂર્છિત કુંવરીને અગ્નિસંસ્કાર કરવા સ્મશાને લઈ જતી જાણી તાકીદ્રથી ઘેાડા તે તરફ દોડાવી મહારાજા સ્મશાન સ્થળ નજીક જઈ પહેાંચ્યા અને ત્યાં જઇ કહેવા લાગ્યા “ મને કુંવરી બતાવા હું એણીને સાજી કરૂ છું. તમે મૂર્છા પામેલીને દાહ દેશે નહિ. ” આ પ્રમાણે શ્રીપાળકુવરનુ ભાષણ સાંભળી તેઆએ મયતને તે જ ઠેકાણે ભોંય પર મૂકી એટલે શ્રીપાળ મહારાજાએ પવિત્ર પાણી મંગાવી હારના ન્હવણુને અભિષેક કરી તે કુંવરીને સજ્જ-સાજી કરી અને આળસ મરડીને વિવેક સહિત તેણી એડી થઇ. એ જોઈ નગરવાસી જનાના ચિત્ત આનંદમય થયા. એ જોઈ તેણીના પિતા મહસેન ઘણા જ પ્રસન્ન ચિત્તવંત થયા અને પુત્રી પ્રત્યે કહેવા લાગ્યા− હું વત્સ ! જે આ મેટા ભાગ્યના ધણી અહીં ન પધારત ને ઉપકાર ન કરત તે તારા શરીરની શી દશા થાત ? તારી જીંદગી હતી ન હતી થઈ જાત ! માટે તને પ્રાણદાન એમણે આપેલું છે, જેથી તું મને પ્રાણથી પણ વિશેષ વ્હાલી છે; તે પણ તને આ ઉપકારી પ્રાણદાતાના હાથમાં જ સોંપવી ઘટે છે; એ મારા હૃદયને ગુપ્ત વિચાર છે તે તુ ધ્યાનમાં લે, માટે તારે આ વીર નરને જ વરવા પડશે; કેમકે ભયથી બચાવે તે જ ભ` ગણાય છે. ” આ પ્રમાણે કહેવાથી ભદ્રિક ભાવવાળી, સ્નેહવાળી, રાગવત દૃષ્ટિએ કરી શ્રીપાળકુવરને જોઇ ચિતવવા લાગી કે “ મારી પ્રેમની ગતિ આ પુરુષની સાથે અકળ ન કળી શકાય એવી, ન કહી મતાવાય એવી અને અજબ રંગવાળી છે. અહિં મુગ્ધપદે કરી વર્ક કટાક્ષથી સહિતપણાને અનુદય સૂચવ્યો, એટલે કામક્રીડા પ્રમુખમાં વિશ્વ છે, એટલે વિષય રસમાં હજી આસક્ત થઇ નથી. હમણાં નવયૌવનના ઉદ્ભગમ છે અને ખાલ્યા 07 ૨૩ વિલી ૧૭ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy