SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ ત્રોો. ૧૩૩ મનુષ્યા ગુણના પ્રતાપથી અવશ્ય ઉત્તમ પદ્મ——અધિકાર પ્રાપ્ત કરે જ છે. આ પ્રમાણે વ્યવસ્થા કરી શ્રીપાલકુંવર ત્રણ સુંદરીએથી પરવરેલા ત્યાં ઇંદ્રના પારખા સુખ ભોગવવા લાગ્યો. (વિનયવિજયજી કહે છે કે-આ શ્રીપાળ રાસના ત્રીજા ખંડની આ ચાથી ઢાળ તે એ જ અતાવી રહેલ છે કે સિદ્ધચકજીના મહિમા કેવા ફળદાયી છે કે જે શ્રીપાલ મહારાજને જેમ ફળ્યો તેમ તમે પણ તે જ પ્રમાણે ફળ મેળવા. ) ૨૫ થી ૩૨ દાહા-છંદ એક દિન રયવાડી ચઢયો, રમવાને સાથ બહુ ત્યાં ઉતર્યા, દીઠા ઋદ્ધિ સાર્વવાહ લેઈ ભેટણું, આવ્યા કુઅર પાય; તવ તેહને પૂછે ઈશ્યુ, કુઅર કરી સુપસાય. કવણુ દેશથી આવીયા, કિહાં જાવા તુમ્હ ભાવ; સાર્વવાહ તવ વીનવે, કરજોડી સદ્ભાવ. આવ્યા કાંતીનયરથી, કંબુદીવ ઉદ્દેશ; કુંવર કહે કાઈક કહે!, અચરજ દીઠ વિશેષ. તેહ કહે અચરજ સુણેા, નયર એક અભિરામ; કેશ ઇહાંથી ચારસા, કુડલપુર તસ નામ. મકરકેતુ રાજા તિહાં, કપૂરતિલકા કત; દાય પુત્ર ઉપર હુઈ, સુતા તાસ ગુણવત. નામે તે ગુણસુંદરી, રૂપે ૨ભ સમાન; જગમાં જસ ઉપમ નહીં, ચાસઠ કલા નિધાન. Jain Education International શ્રીપાલ; વિશાલ. ७ અ:એક દિવસ શ્રીપાલકુંવર રાજવાટિકા ફરવા ( હવા ખાવા–રમવા ) માટે ઉપવનની અંદર પિરવાર સહિત સ્વારી લઇ ગયો હતે. ત્યાં પુષ્કળ ઋદ્ધિવંત સથવારા ઉતરેલા કુવરની નજરે પડયો. તેમજ સથવારાના આગેવાન સાવાહની નજર પણ ભાગ્યવાન કુંવર તરફ પડી એટલે તેમને યુવરાજ જાણી તે સાવાહ યોગ્ય ચીજોનુ ભેટછું લઈ કુંવરની હજૂર આવ્યો. એટલે કૃપા સાથે કુંવરે આ પ્રમાણે પૂછ્યું —“ સાર્થપતિ! તમા કયા દેશથી આવેલા છે ? અને કઈ દિશા ભણી હવે જવાના વિચાર છે ?’’ For Private & Personal Use Only ૩ www.jainelibrary.org
SR No.005172
Book TitleShripal Raja no Ras
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherJain Kala Sahitya Prakashan Gruh
Publication Year1960
Total Pages388
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy