SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ગરિણને સમયે મહાર ૨૦૮ ચંડાળ ગિરિણનો પશ્ચાત્તાપ આ સમયે કેવલજ્ઞાનને મહિમા કરવા માટે ઈન્દ્ર મહારાજા મોટા પરિવાર સાથે ત્યાં આવ્યા. સુગધી જળ ઝટકાવ્યું. પુપે પથરાવ્યાં. અને સુવર્ણ કમળ સ્થાપ્યું. તે ઉપર સમરાદિત્ય કેવલી બિરાજમાન થયા. બધાએ વંદન કર્યું. આ મહિમા જેઈ ગિરિર્ષણના હૃદયમાં પશ્ચાત્તાપ થયે કે “અહા! આ કોઈ મહાનુભાવ લાગે છે. આવા પૂજ્ય મહાત્માને મેં ઉપદ્રવ કર્યો, તે સારું કર્યું નહીં.” આ પ્રમાણે પશ્ચાત્તાપ કરવાથી ગિરિણ પુણ્યબીજ-ગુણપક્ષપાત વાળ થયે, અને ત્યાંથી ચાલ્યા ગયે. કેવલજ્ઞાનીની દેશના અને ગિરિનું ભાવી સમાદિત્ય કેવલીએ સુવર્ણ કમલ ઉપર બિરાજમાન થઈ ગ્ય સમય જાણી ધર્મદેશના શરૂ કરી. હે દેવાનુપ્રિયે ! આ જીવ અનાદિકાળથી આ જગતમાં કર્મ–મલના લીધે વિવિધ નિમાં જુદા જુદા ભામાં જન્મમરણ કરે છે. જ–રોગ અને મરણથી વિવિધ વેદનાઓ ભેગવે છે. અનિષ્ટ સંગ અને ઈષ્ટ વિગના કારણે મેહથી દુભાય છે. જેમ સનેપાત રેગ થયેલ હોય તેમ મેહના ઉદયથી તે હિતાહિત જાણી શકતા નથી. આવી સ્થિતિ હેવાથી મૂઢ ભાવને ત્યાગ કરે. વિધિપૂર્વક અભયદાન, સુપાત્ર દાન, આદિ દાન આપે. શુદ્ધ શીલ વ્રતને પાળો, તપને અભ્યાસ કરે, ભાવનાઓ ભાવે. કદાગ્રહને ત્યાગ કરે, મૈત્રી ભાવના અંગીકાર કરો, શુભ ધ્યાન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy