SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ તે પ્રાભાવિક થાય તે પણ તે માતા પિતાને સેવક છે. માતા પિતાના ઉપકારને બદલે વાળવાને તે યાજજીવ બંધાએલે છે. પૂજ્ય માતા-પિતાની આગળ સંતાનની મહત્તા હેય જ નહિ.” પુત્રનાં વિનીત વચને સાંભળી રાજા-રાણી સંતુષ્ટ થયાં. રાજાએ કહ્યું, “હે કુમાર ! તે યાજજીવ બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું તે કામ અતિ દુષ્કર છે.” સમરાદિત્ય શરમાઈને બે — પૂજ્ય પિતાજી! અનેક આત્માઓએ મારાથી પણ વધારે તૃણવત રાજ્ય છોડી મહાવ્રત લીધાં છે. તેમની આગળ હું શું વિસાતમાં છું? તે વિષે એક સુંદર દષ્ટાંત છે. દૃષ્ટાંત–ર કેઈ ચાર પુરુષ હતા, તેમાંથી બે ધનલુબ્ધ તથા બે સ્ત્રીલંપટ હતા. તેઓ ચારે જણે ફરવા નીકળ્યા. માર્ગમાં કઈક સ્થાને બે ધનના ભંડાર અને દેવાંગના જેવી બે સુંદર સ્ત્રીઓ જેવામાં આવી. તે જોતાં જ તેઓ ખુશી થઈ તેમની તરફ દેડ્યા. તેવામાં આકાશવાણી થઈ કે “અરે સાહસ ન કરે, ઊંચે જુઓ, તમારી ઊપર મહા પર્વત પડે છે. તે વાણી સાંભળતાં તે ચારે પુરુષોએ ભયથી ઊંચે જોયું તે બહુ દૂર નહિ તેમ આકાશમાં અદ્ધર રહેલ, દેખાવમાં ભયંકર, દેવે પણ જેને અટકાવી શકે નહિ, એવા વેગથી નીચે પડતા પર્વતને જે. તેઓએ વિચાર્યું કે હવે શું ઉપાય કરે ! કોઈ પણ ઉપાયથી જો આ ઉપદ્રવ દૂર થાય તે આપણે આ ઇચ્છિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy