SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ સમરાદિત્ય અને ગિરિર્ષણ ચંડાલ નવમો ભવ આજ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઉજજયિની નગરમાં પુરુષસિંહ નામે રાજાને સુંદરી રાની કુક્ષિમાં સમરાદિત્ય નામે પુત્ર સૂર્યના સ્વપ્નથી સૂચિત થયે. - પેલે વાનમંતર વિદ્યાધરનો જીવ નારકમાંથી નીકળી જુદી જુદી તિર્યંચ ગતિમાં રખડતે છેલ્લા શિયાળપણે મૃત્યુ પામ્યું. અને આજ નગરમાં ગ્રંથિક નામે ચંડાળની યક્ષદેવા નામની ભાર્યાની કુક્ષિમાં ગિરિ નામે ચંડાળ થયે. સમરાદિત્ય પુણ્યનો અનુભવ કરતે, પૂર્વના સુકૃતના ચગે ધર્મના અનુરાગવાળે થયે. શાસ્ત્રોનાં તત્ત્વોની વિચારણાના યોગે વેરાગ્ય પામે. એકવાર શાસ્ત્રોમાં તલ્લીન બનતાં જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. છતાં લોકોને તે વાતની ખબર પડી નહીં. સિદ્ધિ-ગતિ નજીકમાં હોવાથી વિષ છોડવા લાયક છે, પ્રશમ અને શીલ ગુણ આદરવા ગ્ય છે. એ દૃઢ નિશ્ચય હોવાથી સમરાદિત્યકુમારને રાજ્ય ઉપર આદર નથી અને શરીરની ટાપટીપ કરવામાં પણ રસ નથી. જ્યારે સંસારથી વિરકત તે કુમાર શુભ ધ્યાનમાં સમય પસાર કરે છે. ' વૈરાગી કુમારને દેખી પુરુષસિંહ રાજાને ચિંતા થઈ કે, અહો! આ કુમાર અલૌકિક બુદ્ધિ હોવા છતાં, સુંદર રૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005171
Book TitleSamaraditya Kevali
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri
PublisherJain S M Sangh Nandarbar
Publication Year
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy