SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષા-યોગાદિ વિધિ શ્રી અનુયોગ વિધિ શ્રી ચિંતામણિપાર્શ્વનાથાય નમઃ શ્રી જીરાવલા પાર્શ્વનાથાય નમ: શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પક શ્રી ગૌતમગણધરાય નમઃ પ.પૂ.ગચ્છાધિપતિ હમસાગરસૂરીભ્યો નમઃ ૫.પૂ.ધ્યાનસ્થ સ્વર્ગત, નૌમિ સૂરિમાનંદ સાગરમેં પ.પૂ.આચાર્ય શ્રી કંચનસાગર સૂરિભ્યો નમઃ ઉપસ્થાપના (વડી દીક્ષા) સમયે કરાતી અનુયોગવિધિ (૧) અનુયોગ-વડી દીક્ષાના આગલે દિવસે સાંજે પાણી ચુકાવીને સાંભળવાનો હોય છે. (૨) સાંજે ન સંભળાવી શકાય તો વડી દીક્ષાના દિવસે અનુયોગ સંભળાવાય, અનુયોગ સાંભળ્યા બાદ વડી દીક્ષાની ક્રિયા થાય ત્યાં સુધી વડી નીતિ ન જવાય. (૩) વડીદીક્ષાના પહેલે દીવસે સાંજે પાણી ચુકાવી સો ડગલામાં વસતિ શુદ્ધ કરવી, કાજે લેવો, મહનિશિથ યોગ વાળા પાસે અનુયોગ સાંભળવો. મહાનિશીથ યોગવાળાએ પડિલેહણ કરેલા સ્થાપનાજી ઉપયોગમાં લેવા : વસતિ જોઈ શિષ્ય ભગવન્ સુધ્ધા વસહિ કહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005161
Book TitleDiksha Yogadi Vidhi
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy