SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ લલિત વિસ્તરા : પ્રણિધાનસૂત્રય વીયરાય' સૂત્ર तथा - ' गुरुजनपूजा - मातापित्रादिपूजेति भावः । तथा - ' परार्थकरणं च १ - जीवलोकसारं पौरुषचिह्नमेतत् । પઅર્થ :-તથા— ફ્રfનંદ: ' ઇસિદ્ધ, અવિરેત્રિ ફલ નિષ્પત્તિ; કારણકે આ (ઇસિદ્ધિ ) થકી ઇચ્છાવિદ્યાતઅભાવથી સૌમનસ્ય હોય છે, તે ( સૌમનસ્ય ) થકી ઉપાયમાં આદર હોય છે; પણ અન્યત્ર જેનું ઔય નિવૃત્ત થયું નથી તેને આ (ઉપાદેયઆદર) નથી હોતા, એમ આ પણ વિદ્ભજ્જનવાદ છે. ३५९ તથા— સ્રોવિન્દ્રસ્થાનઃ '—લાકવિરુદ્ધંત્યાગ, લેાકના સક્લેશકરણ વડે કરીને તેની અનાજનાથી આ મહત્ અપાયસ્થાન છે. તથા गुरुजनपूजा · ’—ગુરુજનપૂજા, માતાપિતાદ્રિની પૂજા એમ ભાવ છે. તથા- પાર્થવાળું = ’—અને પરાકરણ, જીવલેાકસાર એવુ આ પૌચિન્તુ છે.ઉપ વિવેચન “ પતિત ઉદ્ધારણ હા તારણુવત્સલુ, કર અપણાયત એહ; પાસે નિત્ય નિરાગી હા નિસ્પૃહ જ્ઞાનની, શુદ્ધ અવસ્થા દેહ....શુદ્ધમતિ”—શ્રી દેવચ’દ્રજી (૩) તથા ઇષ્ટસિદ્િ—અવિધિ ફૂલ નિષ્પત્તિ' આ પ્રાથમિક ભૂમિકાવાળા મુમુક્ષુ પેાતાના મને ચ્છિત ઇલની સિદ્ધિ—અવિધિ ફૂલની પ્રાપ્તિ પ્રભુ પ્રાથે છે. કારણ કે આ થકી ઇચ્છાવિદ્યાતઅભાવથી સૌમનસ્ય હાય છે.' —‘ગતો દર્‰વિધાતામાવેન સૌમનસ્યં', આ પેાતાના મનાવાંચ્છિત ઈષ્ટ ફ્લૂની સિદ્ધિ થકી ઇચ્છાવિદ્યાતને ઇચ્છાભગના અભાવ હોય છે, એટલે એક પ્રકારનું સૌમનસ્ય— સુમનસ્પણું—ચિત્તપ્રસાદ હોય છે. અને તે થકી ઉપાદેયમાં આદર હાય છે,’~~ ‘તત ગુપાવૈયા:’, તે સૌમનસ્ય થકી—ચિત્તપ્રસન્નતા થકી તે ઉપાદેય એવા દેવ પ્રત્યે ને તે દેવની પૂજા-ભક્તિ આદિ પ્રત્યે આદર-પ્રયત્ન હોય છે. · પણ અન્યત્ર જેનું ઔત્સુકય નિવૃત્ત થયું નથી તેને આ (ઉપાદેય આદર) નથી હાતે, એમ આ પણ વિદ્વજનવાદ છે.’ અન્યત્ર-અન્ય મન:કામના સંબંધી જેવું ઉત્સુકપણું દૂર થયું નથી, મન:કામના પૂરી નહિ થવાથી જેના મનને નિરાંત નથી, તેને વ્યગ્રતાને-આકુલતાને લીધે પ્રસ્તુત દેવાદિ ઉપાદેય પ્રત્યે આદર હાતા નથી. એટલા માટે ચિત્તની નિરાકુલતા અર્થે આ મનેાાંચ્છિત ઈટ ફ્લની સિદ્ધિ હૈા એવી પ્રભુ પાસે યાચના આ પ્રાથમિક ભૂમિકાવાળા મુમુક્ષુને સમુચિત છે, એમ વિજ્જને વદે છે. Jain Education International પન્ના—વ્રતો ઉત્તિ ઈત્યાદિ અંત:—મા થકી ઇષ્ટફલસિદ્ધિ થકી, દ્દિકારણ કે, રૂ‰ાવિધાતામવેન—ઇચ્છાવિધાતના અભાવથી અભિલાષભંગની નિવૃત્તિથી, શું ? તે માટે કહ્યું —સૌમનસ્યં—સુમનસ્પણું, ચિત્તપ્રસાદ. તતઃ——તે થકી સૌમનસ્ય થકી, ૩પ તૈયાર:-૩પ ચે—ઉપાદેયમાં, દેવપૂજાદિમાં, સ્રાવ:—આદર, પ્રયત્ન. અન્યથા પણ કાઈને આ હાય એમ આશકીને કહ્યું:-ન તુ—પુનઃ યમઆ, ઉપાદેય આદર, સભ્યત્ર—જીવનઉપાય આદિમાં, નિવૃત્તૌત્સુચચ—જેનું ઔત્સય નિવ્રુત્ત નથી તેને, જેનેા આકાંક્ષાતિરેક અવ્યાવૃત્ત છે તેને,——તેના ઔસુકયથી ચિત્તના વિઠ્ઠલીકૃતપણાને લીધે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy