SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ ३७६ લલિત વિસ્તરો : (૩૩) “નમો જિનેન્ગ: નિતમMઃ ૫૮ વ્યાખ્યાન બ્રહ્મસત્તા થકી જ પૃથગૃભાવમાં બ્રહ્મસતાથી જ કેઈ અપર હેત નથી.” અર્થાત્ તે પૃથભાવ ક્ષેત્રના તે પરમબ્રહ્મમાંથી પૃથ-અલગ પડવામાં બ્રાસત્તા શિવાય બીજે કઈ કાલ આદિ હેતુ-કારણ નથી, એટલે કે બ્રહ્મા સત્તા થકી જ તેવા પ્રકારે પૃથભાવ-જૂદા પડવાપણું હોય છે. આવા પ્રકારે આ અદ્વૈત મુતવાદીની માન્યતા છે. પ બ્રહ્મલયે પણ પુનઃ પૃથક્વાપત્તિથી સર્વથા જિતભયપણું ઘટતું નથી, પણ સહજ ભવભાવક્ષયે નિરુપચરિત જિતભયપણું ઘટે છે, એમ અન્વય-વ્યતિરેકથી અદ્વૈત મુકવાનું નિરસન કરે છે "सा तल्लयेपि तथा विधव, तद्वदेव भूयः पृथक्त्वापत्तिः, एवं हि भूयो भवभावेन न सर्वथा जितभयत्वं । सहजभवभावव्यवच्छित्तौ तु तत्तत्स्वभावतया भवत्युक्तवत् शक्तिरूपेणापि सर्वथा भयपरिक्षय इति निरुपचरितमेतत् ।२०० “અર્થ તે (બ્રહ્મસત્તા) તલ્લયે (બ્રહ્મલયે) પણ તથા વિધા જ છે. તદુવ૬ જ પુન: પૃથકત્વ આપત્તિ છે, જેથી કરીને એમ પુન: ભવભાવથી સર્વથા જિતભયપણું નથી. પણ સહજ ભવભાવની વ્યવચ્છિત્તિ સતે તે તેની તતસ્વભાવતાથી ઉક્તવત શક્તિરૂપે પણ સર્વથા ભયપરિક્ષય હોય છે, એટલા માટે એ નિરુપચરિત છે. વિવેચન “તું પૂરણ બ્રહ્મ અરૂપી, તે જ્ઞાનાનંદ સ્વરૂપી; ઈમ તસ્વાલંબન કરિએ, તે દેવચંદ્ર પદ વરિયે રે. સ્વામી સુજાત સુહાય.” –શ્રી દેવચંદ્રજી gfસરાસા–તે (બ્રહ્મસત્તા), તgsfu–તદિમન-બ્રહ્મમાં, મુતાત્મના ડિજિ–લયે પણ, તથવિધવ-વિચટના જ. તા –એકવારની જેમ, મૃ:પુનઃ, gથવાપત્તિવિચટનપ્રસંગ. તેથી શું? તે માટે કહ્યું – –એમ, પુનઃ પૃથફવાપત્તિથી, કારણ કે, મૂમયમાન-પુનઃ સંસારઆપત્તિથી, જ-ન જ, સર્વથા–શક્તિક્ષયથી ૫ણ, નિતમ ત્વનુ-જિતભયપણું ઉક્તરૂ૫. જેવા પ્રકાર હોય તથા પ્રકારે કહે છે– તકમકમાવળfછા તુ સહજ, બ્રહ્મવિચટનાદિ કયાંયથી પણ અપ્રવૃત્ત, જીવતુલ્યકાલભાવી એવા, મવમાત્ર૪- સંસારપર્યાયની, વ્યવછિત્ત-વ્યવચ્છિત્તિ, ક્ષય સતે, પુનઃ શું તે માટે કહ્યું-તત્તમા તથા-તસ્થા:–તેની, સહજ ભવભાવવ્યવછિત્તિની જિતભાવ સ્વભાવતાથી, મતિ-હોય છે, એને ઉત-એમ ઉત્તર સાથે સંબંધ છે. કેવું? તે માટે કહ્યું-નિપતિતાત્વિક, યા કારણથી? તે માટે કહ્યું. ૩જan-પૂર્વોક્ત શિવ-અચલાદિ સ્થાન પ્રાપ્તિના ન્યાયથી, સાહિirfu–ભયગ્ય સ્વભાવથી પણ, પુનઃ સાક્ષાત ભયભાવથી તે પૂછવું જ શું? અત એવા કહ્યું– થા–સર્વ પ્રકારે, મvfક્ષા –ભયનિવૃત્તિ, તિ–આ હેતુ થકી, પતિત–આ. જિતાત્વ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy