SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ धर्मबिंदुप्रकरणे प्रथमं तद्गुणनावोपपत्तेः तेषां समग्राणां प्रत्राज्यगुणानां प्रत्राजकगुणानां वा नावोपपतेः घटनासं नवात् । तयाहि यया निर्गुणेऽपि सन् जंतुविशिष्टकार्यहेतून प्रथमं गुणान् बनते तया यदि तद्गुणानावेऽपिकयचिशिशिष्टमेव कार्य लप्स्यते तदा को नाम विरोधः स्यात् दृश्यते च दरिद्रस्यापि कस्यचिदकस्मादेव राज्यादिविनूतिज्ञान इति ॥ १२ ॥ अकारणमेतदिति व्यास इति ॥ १३ ॥ अकारणमप्रयोजकं निष्फतमित्यर्थः एतबाल्मीकिनिरूपितं वाक्यं इत्येतदते व्यासः कृष्णपायनः ॥ १३ ॥ कुत इत्याह । गुणमात्रासिधौ गुणांतरनावनियमानावादिति ॥१४॥ ગ્યતાવડે પ્રથમ ગુણ ભાવની પ્રાપ્તિ થાય છે એટલે દીક્ષા ગ્રહણ કરનારને તથા દીક્ષા આપનારને તેમના સમગ્ર ગુણે ઉત્પન્ન થવાની ઘટનાને સંભવ છે. એટલે દીક્ષા લેનાર તથા દેનારમાં જેટલા ગુણ જોઈએ તેટલા નથી તો પણ તેમાં યેગ્યતા રૂપ વિશેષ ગુણ રહ્યા છે, માટે તેનામાં બીજા સમગ્ર ગુણ થવાને સંભવ છે. તે વાત કહે છે–જેમ જંતુ નિગુણ હોય પણ વિશિષ્ટ કાર્યના હેતુભૂત એવા ગુણને પ્રથમ પામે છે. તેમ જ વિશિષ્ટ કાર્યના હેતુભૂત ગુણને અભાવ છતાં પણ કોઈ રીતે વિશિષ્ટ કાર્યને જ પામશે, ત્યારે શે વિરોધ આવશે કઈ પણ વિરોધ નહીં આવે, કારણકે, એ વાત પ્રત્યક્ષ દેખાય છે. જેમ કે દરિદ્રીને પણ અકરમાતું રાજ્યાદિ સમૃદ્ધિને લાભ થઈ જાય છે તેમ ગુણરૂપ વિશિષ્ટ કારણ વિના પણ કાર્યની ઉત્પત્તિ કેઇ વખત થાય છે. (આ પ્રમાણે વાલ્મીકિ વાયુ મતને ખંડન કરે છે.) ૧૨ મૂલાકૅ–“વાલમીકિનું કહેવું અકારણ (નિફલ) છે, એમ વ્યાસ કહે છે. ૧૩ ટીકાર્થ_એ વાલ્મીકિએ કહેલું વાક્ય અકારણ છે–અપેજક છે અર્થાતુ નિષ્ફલ છે, એમ કૃષ્ણ દ્વૈપાયન–વ્યાસ કહે છે. ૧૩ એ વાલ્મીકિનું કહેવું શા માટે નિષ્ફલ છે, ? તેને ઉત્તર આપે છે– મૂલાર્થ–ગુણ માત્રની અસિદ્ધિ થતાં, બીજા વિશેષ ગુણની ઉત્પત્તિનો નિયમાએ અભાવ છે. ૧૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy