SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयः अध्यायः । Us सर्वा जाटयित्वा तडागादीनां तटे निविष्टशेंऽ जमिनिः स्नाति । तथा येषु पुष्पादिषु कुंभ्वादयः संति तानि परिहरतीति । अयं च ममादाचरितव्रत एव विषयात्मकत्वादस्यापध्यानाचरितव्रते त्वनानोगादिना पध्याने महलिरनाचार इति स्वयंमज्यूह्यम् । कंदर्पादय श्राकटया क्रियमाणा जंगा एवावसेया इति ॥ २०॥ sor प्रथम शिक्षापदस्य | અહિં કાર્ય શંકા કરે કે, તેલ, આંમળા, તાંબુલ વગેરેને ગ્રહણ કરવા, એ ગૃહસ્થને નહીં કહ્યું અને જો કહ્યું છે, તે તેવી જાતના ઉપભાગને વિષે વા વિધિ કરવેા ! તે શંકાના ઉત્તરમાં કહે છે કે, જો તેવા પ્રકારનું સ્નાન કરવુ' હાય તેા ગૃહસ્થે ઘેરજ સ્નાન કરવું, એ કદિ ધરની અંદર સ્નાન કરવા ની સામગ્રી ન હેાય તેા તેલ તથા આંમળાવડે મસ્તકને ધસી, તે પછી તેને સારી રીતે ઝાટકી નાખી તળાવ પ્રમુખ જલાશયના તટ ઉપર બેશી અંજલિ વડે સ્નાન કરવું, તથા જે પુષ્પ વગેરેમાં કુંથવા પ્રમુખ જીવ છે,તેના પરિહાર કરવા એ અતિચારને વિષયાત્મકપણું છે, માટે આ અતિચાર પ્રમાદથી આ ચરેલા ત્રતને વિષે જાણવા,અને અવિચારથી એ પુરૂષે અપધ્યાનને વિષે પ્રવૃત્તિકરી માટે અપધ્યાન પ્રવૃત્તિરૂપ અતિચાર લાગે છે, એમ પેાતાની મેળે અતિચારની કલ્પના કરીલેવી, જે પ્રથમ કદ વિગેરે અતિચારા કહેલા છે, તે જોનિઃશ્કનિ યપણે કરવામાં આવેલા ઢાય તેા ત્રતભંગજ જાણવા,અતિચાર ન જાણવા.૨૦ હવે પ્રથમ શિક્ષાવ્રત ( સામાયિક ) ના અતિચાર કહે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy