SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વની અરિમતા 3. ખામી કે વિકૃતિ જે હેય તે તેની સુધારણું. શારીરિક શિક્ષણ દ્વારા બાળકને સૌંદર્યલક્ષી બનાવે જોઈએ. પરંતુ આ સૌદર્યપ્રેમ બીજાને રીઝવવા કે કીર્તિ એમ કહી શકાય કે બાળકને જીવનમાં પ્રથમ દિવસથી મેળવવા નહીં પરંતુ પોતાના માટે. સૌંદર્ય એ શારીરિક કહો કે જીવનના પ્રથમ કલાકથી ખોરાક, ઊંઘ અને જીવનને સિદ્ધ કરવાને આદર્શ છે. ઉત્સર્ગ બાબતે શારીરિક શિક્ષણના કાર્યક્રમનો પ્રથમ ભાગ શરૂ કરી દેવો જોઈએ. જીવનના પ્રારંભથી જ શારીરિક શિક્ષણ જીવનનો ભૌતિક પાયે છે. એક બાળક જે આ અંગે સારી ટેવ કેળવશે તો જીવન દરસાધન છે. સમસ્ત કાર્યકલાપોનું માધ્યમ છે, જે શિસ્ત મ્યાનની ઘણી મુશ્કેલીઓમાંથી બચી જશે. નીતિમત્તા અને ચારિત્ર્ય જેવા ગુણોનો પાયો રચે છે. આ દષ્ટિએ શ્રી અરવિંદ આશ્રમમાં શારીરિક શિક્ષણની શારીરિક શિક્ષણને અસરકારક બનાવવા માટે તેને પૂરતી સગવડ કરેલી છે. શ્રી માતાજીની દેરવાણી નીચે પ્રારભ માનવશરીર તેના બંધારણ અને કાર્યના જ્ઞાન પર આ માટેની સુંદર ભેજના તૈયાર થયેલી છે. આ યોજનામાં આધારિત કરવો જોઈએ. બાળક જેમ મોટું થતું જાય શારીરિક વિકાસ, અંગકસરતે, રમત-ગમત (દેશીતેમ તે પિતાના શરીરના અવયવોનાં કાર્યો નિરખતું થવું પરદેશી), ખુલ્લી હવાની રમતો, જલવ્યાયામ, વગેરેને જોઈએ, જેથી તે તેના પર નિયંત્રણ ધરાવી શકે અને સમાવેશ કરેલ છે. આમ બીમાતાજીની શિક્ષણ સંક૯પનામાં કંઈ અસંવાદિતા હોય તે દૂર કરી શકે. શારીરિક શિક્ષણની સુંદર ભેજના છે. વળી તમે જે ઈચ્છતા છે કે તમારાં બાળકને 2. જીવનોમનું શિક્ષણ :યોગ્ય વિકાસ થાય તો તેને જે ખોરાક ખાવો ગમતો નથી તે ભાવવા માટે ફરજ ન પાડો. આપણે અગાઉ જોયું હતું તેમ પ્રાણુની તપસ્યા યા શક્તિની તપસ્યા દ્વારા જીવનજેમનું શિક્ષણ આપી શકાય શરીરને પિતાને શું જરૂરી કે બિનજરૂરી છે તે તેની છે. પ્રાણુની તપસ્યા એટલે સંવેદનાનું તપસ, શક્તિની અંતઃ પ્રેરણા પર છોડી દે. બાળકને નાનપણથી જ એ તપસ્યા, પ્રાણને મુખ્ય ખોરાક જ સંવેદને છે. તેને જણાવવાની જરૂર છે કે, શરીરને શક્તિ અને આરોગ્ય સંવેદને ન મળે તો તે ઊંધી જાય છે, શિથિલ અને આપવા માટે ખોરાક લે ઈએ, નહીં કે સ્વાદ માણવા. જડ થઈ જાય છે. વળી બાળકની વય અને પ્રવૃત્તિ અનુસાર તેને ખોરાક પ્રાણને આપણે કેળવવાનો છે. તેને વધુ સંસ્કારી આપવો જોઈએ. તેના ખોરાકમાં એ બધાં રસાયણ બનાવવાનો છે. વધુ સંવેદનશીલ, વધુ સૂક્ષ્મ, વધુ શાનદાર અને ગતિશીલ તો સમાવિષ્ટ કરવાં જોઈએ કે જે એ શબ્દના ઉત્તમ અર્થમાં - બનાવવાનો છે. ખરું જોતાં તેના શરીરના બધા ભાગોનો સમતુલિત વિકાસ કરવા માટે પ્રાણ કેળવાયેલો નથી હોતો. ત્યારે તે જેમ કુદરતી રીતે આવશ્યક હોય. જ અસ સ્કારી અહં પ્રધાન અને વિકૃત હોય છે. એવી બાળકને સ્વચ્છતા અને આરોગ્યપ્રદ ટેવ પાડવી જ રીતે જ્યારે કેળવાય છે, પ્રકાશ પામે છે ત્યારે તે જોઈએ. તેને એ સમજાવવું જોઈએ કે માંદા પડવું એ એટલા જ ઉમદા, વીર અને નિઃસ્વાર્થી બની શકે છે. દોષ છે. એ કંઈ સગણ કે સમર્પણ નથી. બાળકોના આથી બધા કેળવણી પ્રકારમાં જીવનજેમનું શિક્ષણ ખૂબ શિક્ષણના સામાન્ય કાર્યક્રમમાં દુનિયાભરની દવાઓની જાણ જ મહત્વનું અને અનિવાર્ય છે. છતાં આને ભાગ્યે જ કારીને બદલે રમતો અને મેદાની રમતને સારું સ્થાન આપવું સ્પર્શવામાં અને સમજવામાં આવે છે. કારણ કે આ જોઈએ. અનિવાર્ય સંજોગોમાં જ દવા લેવી જોઈએ. વિષયને સ્પર્શતી કઈ બાબતો છે તે અંગે માનવામાં અનેક ગૂંચવણે છે. બીજું આ સાહસ સફળતાને વરે બાળકોને પૂરતી–તેની વયાનુસાર ઊંઘ મળવી જોઈએ. એ ખૂબ અઘરું છે. સિવાય કે પ્રયોજકમાં સહનશક્તિ તેને આરામના ભેગે ઘરકામ ન કરાવવું જોઈએ. અને અસીમ ધીરજ હોય. બહ નાની ઉંમરથી બાળકને શારીરિક સ્વાચ્ય, શક્તિ ખરેખર માનવ પ્રકતિમાં જીવનજેમ યા પ્રાણશક્તિ અને સમતુલા માટે આદર રાખતાં શીખવવું જોઈએ. એ નિરંકુશ જુલમગાર છે. આમ છતાં તે પોતાનામાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy