SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી માતાજીનું શિક્ષણદર્શન પ્રા. મોતીભાઈ એમ. પટેલ ભૂમિકા - આપણને આટલા સંદર્ભો પરથી સમજાય છે કે શ્રી ઈ. સ. ૧૯૧૪થી શ્રીઅરવિડની આધ્યાત્મિક સાધનામાં માતાજી અને શ્રી અરવિંદનું દર્શન એકસરખું છે. એટલે જોડાયેલાં શ્રીમાતાજીએ હંમેશાં શ્રી અરવિંદના આધ્યાત્મિક શ્રી માતાજીના શિક્ષણિક વિચારોનું ચિંતન કરીએ ત્યારે વિચારોને મૂર્તિમંત સ્વરૂપ આપવાનું કાર્ય કર્યું છે. શ્રી અરવિંદના વિચારો તેમાં સમાયેલા જ છે એમ શ્રીમાતાજીએ જ કહ્યું છે કે “જીવનમાં મારે માત્ર એક સમજવું. આમ ગણીએ તો શ્રી અરવિંદના મહાન દર્શનને જ લક્ષ્ય રહેલું છે. અને તે શ્રી અરવિંદના મહાદર્શનને છલા પર મૂતિ મત સ્વરૂપ આપનાર શ્રીમાતાજી જ છે. મૂર્ત સ્વરૂપ આપવું. તે જ રીતે શ્રી અરવિંદ કહે છે : કઈ પણ ચિંતક કે કેળવણીકારનું શિક્ષણદર્શન તેના શ્રી માતાજીના અને મારા માર્ગની વચ્ચે કોઈ ફેર નથી. જીવનદર્શન સાથે સંકળાયેલું હોય છે. આપણે શ્રીમાતાજીનું અમારા બનેનો માર્ગ એક જ છે. અને હંમેશા તે જીવનદર્શન જોઈશુ.. એક જ રહેલો છે. એ માર્ગ તે અતિમનસના પરિવર્તન પ્રત્યે તથા પ્રભુના દિવ્ય સાક્ષાત્કાર પ્રત્યે લઈ જનાર શ્રી માતાજીનું જીવનદર્શન :માગે છે. માત્ર છેવટે જતાં નહીં પણ એક આરંભથી જ શ્રી માતાજીએ પોતાની જાતને જાણવી અને તેના ઉપર અમારા માર્ગ એક રહેલા છે. તે જ રીતે શ્રીમાતાજી કાબુ મેળવવો અને જીવનનું વિજ્ઞાન કહ્યું છે. તેમાંથી જ કહે છે કે તેમના વિના મારે કઈ અસ્તિત્વ નથી. મારા શ્રી માતાજીના જીવનદર્શનની ઝાંખી થાય છે. વિના તેમનો આવિર્ભાવ નથી.” આમ માતાજી અને અરવિંદ અસ્તિત્વ અને આવિર્ભાવનાં પ્રતીક છે એટલું જ પૂર્ણતા પ્રાપ્ત કરવી એ જીવનનું ધ્યેય હોવું નહી અને એક જ છે કહેતાં માતાજીના શબ્દોમાં જોઈએ જ જઈ એ. દયેય વિનાનું જીવન હંમેશાં દયનીય જીવન તે " શ્રી અરવિંદ અને હું એક જ ચેતના છીએ. એક છે. દરેકને પોતાનું ધયેય તે હાવું જ જોઈએ. શ્રી માતાજી. જ વ્યક્તિ છીએ. બન્નેની ચેતનામાં પણ એકરૂપતા છે. માને છે: “તમારા ધ્યેયની ગુણવત્તા ૫ર જ તમારા જીવનની એવું જણાવતા શ્રી અરવિંદ કહે છે : “શ્રી માતાજીની ગુણવત્તા આધારિત છે. તેથી તમારું ધ્યેય ઊંચું અને વિશાળ ચેતના અને મારી ચેતના એ બને એક જ છે. એક જ ઉદાર અને નિઃસ્વાર્થ હોવું જોઈએ. આમ થશે તે તમારું દિવ્ય ચેતના રૂપે છે. કારણ કે જગતની લીલા માટે જીવન તમારા માટે અને સૌને માટે મોંઘેરું બની રહેશે. એની જરૂર છે. પણ માતાજીના જ્ઞાન વિના, તેમની શક્તિ પરંતુ તમારે ગમે તે આદશ” હય, જ્યાં સુધી તમે વિના, તેમની ચેતના વિના કાંઈ પણ કરી શકાય તેમ તમારી જાતમાં પૂર્ણતાની અનુભૂતિ ન કરી હોય ત્યાં નથી. જે કાઈને સાચેસાચ શ્રીમાતાજીની ચેતનાનો સુધી તેને તમે મૂર્ત કરી શકે નહીં.” અનુભવ થતો હોય તે તેણે જાણવું જોઈએ કે એ ચેતના ના- આમ પૂર્ણતા પ્રાપ્ત કરવી એ જીવનનું પ્રથમ ધ્યેય ની પાછળ હું ઊભો છું અને જે કંઈ ને મારી અનુ- છે. આ ધ્યેયની પ્રાપ્તિ માટે પોતાની જાતને, પોતાના ભૂતિ થતી હોય તે જાણવું કે તેમની પાછળ શ્રી માતાજી અસ્તિત્વ અંગે તેમ જ તેને લગતી પ્રવૃત્તિઓ અંગે છે. આમ શ્રી માતાજીને ધવલ પ્રકાશ અને શ્રી અરવિંદ સભાન બનાવવી જોઈએ. પણ આ એક ખંતીલો નો આછો વાદળી પ્રકાશ એકબીજાના પૂરક છે. અભ્યાસ છે કે જે ઘણું સાતત્ય અને નિષ્ઠા માગી - 1, 2, 3, 4, 5, :- શ્રી અરવિંદ અને માતાજી 1. Sti Aurobindo and The Mother on Eduપોતાના વિષે” ભાગ-૨, પૃષ્ઠ 18 થી 25. અરવિંદ cation-Sri A. I. C. E. Pondicherry - 1960- સોસાયટી–બ્રાન્ચ અમદાવાદ-૧. p. 63 to 66. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy