SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૦ 'વિશ્વની અસ્મિતા મોનાલિસાના ચિત્રમાં વ્યક્ત થતા મુખભામાં કેટલું ચોકસાઈ અને એની પાછળ, એની આસપાસ અને એની વાત્સલ્ય, કેટલો પ્રેમ દષ્ટિગોચર થાય છે ! અંદર નૃત્યને એ મર્મ, ભક્તિને એ ઊભરો અને આ રીતે શિલ્પ-સ્થાપત્ય પણ નૃત્યમાં સમરિવત શૃંગારને સ્પર્શ, દેવની આરાધના કે પ્રિયતમનું વશીકરણ, છે. આપણાં બધાં દેવદેવીઓનાં શિલ્પ અભિનયની વિશિષ્ટ શરણાગતિ અને વિયાગ, સમર્પણ અને રિસામણી, અભંગ, સમભંગ, ત્રિભંગ કે અતિભંગ સ્થિતિમાં નૃત્ય જીવનના સોળે રંગ, માનવહૃદયનાં સહસ્રભાવ વગેરે મય મુદ્રાઓ વડે વિવિધ ભાવો વ્યક્ત કરતાં દષ્ટિગોચર દરેક ભાવને, દરેક મુદ્રાનો અર્થ હોય છે. દરેક અભિથાય છે. નયનું એક રહસ્ય હોય છે, કારણ કે જીવનમાં એ અર્થ અને એ જ રહસ્ય છે, અને નૃત્ય એ જીવનનું આ રીતે નૃત્ય, સાહિત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ, કલાત્મક પ્રતિબિંબ છે. સ્થાપત્ય એ દરેક અરસપરસ તાણાવાણાની જેમ વણાયેલાં છે. આટલી પ્રસ્તાવના બાદ હવે આપણે ભારત તેમ જ અન્ય કલાઓની જેમ નૃત્ય પણ માનવની આંતરિક વિશ્વના અન્ય દેશોની નૃત્યપરંપરા વિશે સમજીએ. વૃત્તિઓને વિકસિત અને અભિવ્યક્ત કરવાના સાધનરૂપ છે. ચિત્રકારની તુલનાએ નૃત્યકારનું મન પણ ભિન્ન ભિન્ન ભારત (India). આકૃતિઓને કાપનિક રૂપ આપી તેને મૂર્ત રૂપમાં ભારતીય સંસ્કૃતિ (Indian civilization) માં સજાવીને અત્યંત સુખ પ્રાપ્ત કરે છે. પ્રાચીન શાસ્ત્રોમાં | નૃત્યને ફાળો ઘણું મહત્ત્વનું છે. ભારતનાં લોકજીવન નૃત્ય સંબંધી વિવરણ દ્વારા પ્રતીત થાય છે કે રસ- સાથે નૃત્ય તાણાવાણાની જેમ વણાયેલું છે. પ્રાચીન શાસ્ત્રોમાં નિપત્તિના પ્રયોજનથી બ્રહ્મા દ્વારા પંચમવેદના રૂપમાં નૃત્યની ઉતપત્તિના સંદર્ભ અનુસાર જોતાં ભારત જ નૃત્યની નાટયની રચના થઈ. ગીત, વાઘ અને નૃત્ય આ ત્રણેયને જન્મભૂમિ છે એમ સ્પષ્ટ પ્રતીતિ થાય છે. અંતભવ નાટયમાં થાય છે અને આ સર્વનું પ્રયોજન માનવ-ચિત્તવૃત્તિઓને આનંદ પ્રતિ પ્રેરવાનું છે. નૃત્યના સામાન્ય પ્રકારઃનાટ્ય શાસ્ત્રમાં મહષિ ભરતે દર્શાવ્યું છે કે વિશેષતઃ નૃત્ય બે પ્રકારનું હોય છે. એક સર્જન ત્મક અને બીજું વિનાશાત્મક. સૃષ્ટિનું સર્જન કરવા सर्वोपदेश जनन नाटयं लोके भविष्यति। બ્રહ્માજી નાવેદ રચીને ત્રિભુવનની શોભા ઉત્પન્ન કરે दुःखातानां श्रमार्तानां शोकार्तानां तपस्विनाम् ॥ છે અને સૃષ્ટિનો નાશ કરવા નટરાજ મહાદેવ તાંડવ અર્થાત્ નાટ્ય સર્વેને ઉપદેશદાતા છે અને તેનાં નૃત્ય કરીને વિશ્વને ખાખ કરી દે છે. આ રીતે જોતાં દ્વારા શોક, શ્રમથી ઉત્પન્ન કલાનિત તથા થાક દૂર થાય નૃત્યમાં બંને શક્તિ છે જેમાં સ્ત્રીમાં બંને શક્તિ છે. આ છે. તથા તપસ્વીઓને પણ અત્યંત શાંતિ પ્રાપ્ત થાય છે. હેતુસર નૃત્યનાં બે શાસ્ત્રીય પ્રકાર પાડેલા છે. નૃત્ય અને ગીતને પુરાણોમાં મિક્ષપ્રાપ્તિનું શ્રેષ્ઠતમ (૧) તાંડવ – પુરુષ માટેના નૃત્યને તાંડવ કહે છે. સાધન દર્શાવેલ છે. દ્વારિકા-મહામ્યમાં લખ્યું છે તે (૨) લાસ્ય – સ્ત્રીઓના ભાવવાહી નૃત્યને લાસ્ય મુજબ કહે છે. योनृत्यति प्रहृष्टात्मा भावैरत्यन्तभक्तिः । નૃત્યનાં મુખ્ય ત્રણ અંગ છે. सनिर्दहति पापानि जन्मान्तर शतैरपि ॥ (૧) નાટય અથવા નાટક - “ના” લોકાવસ્થાની અર્થાત્ - જે પ્રસન્ન મનથી, શ્રદ્ધા, અને ભક્તિ- . અનુકૃતિ છે. “નૃત્ય” નો અંતર્ભાવ પણ તેથી “નાટ્ય”. પૂર્વક ભાવ સહિત નૃત્ય કરે છે તે મનુષ્ય જન્મજન્માં માં જ થાય છે. “નૃત્ય” હોય કે “નૃત્ત બંને આપણું તરોનાં પાપોથી મુક્ત થઈ જાય છે. વાસ્તવિક જીવનનાં અંગ છે, સ્થિતિ છે, અવસ્થા છે. આ રીતે નૃત્ય એટલે સંગીત, અભિનય અને મુદ્દાને “ના” નું પ્રધાન પ્રયોજન “મનોરંજન” છે, જે સંગમ. નૃત્ય એટલે કલાનું પ્રદર્શન, અંગેની શિસ્ત, કે નૃત્યને ઉપયોગ પણ “મન” ના “રંજન” માટે જ આંગળીઓની વાણી, મરોડની ભૂમિતિ, પગના ઘાની છે. કવિ, નટ, ચિત્રકાર અથવા મૂર્તિકાર પોતાની કલા Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy