SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1276
Loading...
Download File
Download File
Page Text
________________ સ દર્મગ્રંથ ભાગ-૨ ૧૨૩૧ ભાઈએ દાય, કીતિ અને ગૌરવને વિવિધ ક્ષેત્રે વિવિધ સંસ્થા માટે તન-મન-ધનથી સેવા કરી એટલું જ નહી રૂપે વિકસાવ્યાં છે. પણ મહેસાણામાં સંસ્થામાં જિન મંદિરના નિર્માણ માટે રૂ ૧૬૦૦૧ જેવી રકમનું દાન આપ્યું હતું. આ ઉપરાંત શેઠશ્રી કેશવલાલ મનસુખલાલ મહાવીર જન વિદ્યાલયને રૂા. ૨૫૦૦૦ ના બે ટ્રસ્ટ આપીને બે વિદ્યાથી સ્કોલર આપ્યા છે. તેઓ ઉદારપાટણ તાલુકામાં કંથરાવી ગામના શ્રી કેશવલાલભાઈ ચરિત - વિદ્યાપ્રેમી અને કાર્યકુશળ હતા. નાની ઉંમરમાં કલકત્તા જઈ પહોંચ્યા. સાહસિક અને દીર્ઘ. દષ્ટિથી વ્યાપારમાં ઝંપલાવ્યું. ધીમે ધીમે આગળ વધ્યા. પોતાના ગાળની ઉન્નતિ માટે સદા જાગૃત રહેતા કલકત્તાથી મુંબઈ આવ્યા. અહીં શેરબજારનું કામ કરતાં અને સમાજ તથા ધર્મ પ્રત્યે ખંત અને ચીવટથી કાર્ય કરતાં ભારત કેલટાર સપ્લાઈંગ કુાં. શરૂ કરી તેમાં ખૂબ જ કરતા રહ્યા. તેમનાં ધર્મપત્ની પણ ધર્મનિષ્ઠ અને ગુણાપ્રગતિ કરી અને ધંધાને વિકસાવ્યું. શિવરી અને નુરાગી છે. પોતાના પુત્રો અને કુટુંબની ઐક્યતા જળવાઈ કુરલામાં ડમને અને કોલટારને ધધ ચાલે છે. બોમ્બે રહે તે ભાવનાથી ગોરેગામમાં લક્ષ્મીકુંજમાં આખું કુટુંબ ગેસ કુ. લિ. ના સેલ એજન્ટ છે. નાનપણથી જ શિક્ષણ રહી શકે તેવી સુંદર વ્યવસ્થા કરી છે. પ્રત્યે લાગણીશીલ હોવાથી પિતાના ૧૦૮ ગાળનાં બાળકો ૭૩ વર્ષની ઉંમરે લીલમ લીલીવાડી અને બહેળો માટેની શિક્ષણ સંસ્થા-વિદ્યાર્થી ગૃહ શરૂ કરવામાં તેઓ પરિવાર પુત્રોને સોંપી ચિરશાંતિમાં પોઢી ગયા. મહેઅગ્રણી હતા. આ સંસ્થાના પ્રમુખ તરીકે વર્ષો સુધી સાણાના વિદ્યાથીગૃહ તથા ગોળ અને સનેહીજનોને સેવા આપી અને સંસ્થાના વિકાસ માટે હરહંમેશ તેમના જેવા કે હદયી આત્માની ન પુરાય તેવી ખોટ જાગૃત રહેતા હતા. વૃદ્ધાવસ્થા હોવા છતાં જીવનભર આ પડી છે. ' wwwwwwwwwwwwwwwwwwwwwwww વિના સહકાર નહિ ઉદ્ધાર ટે. નં. ૧૬૦ ધી હિંમતનગર કો. ઓ. એગ્રી. પ્રોડયુસ મેસેસિંગ એન્ડ સેલિ સોસાયટી લિ. હિંમતનગર (એસ. કે.) સ્થાપના ૨૧-૧-૬૪ અધિકૃત શેર ભંડોળ ભરપાઈ થયેલ શેર ભંડોળ ના. સરકારશ્રીને શેર ફાળા રીઝર્વ તથા અન્ય ફંડ કામકાજનું ભંડોળ રજીસ્ટર્ડ નં. ૨૩૬૮ એડિટ વર્ગ “બ” રૂ. ૫,૦૦,૦૦૦-૦૦ રૂ. ૪,૦૬,૮૫૦-૦૦ રૂ. ૧૯,૯૭૦-૦૦ રૂ. ૬,૬૩,૨૩૨-૦૦ રૂ. ૧૩,૦૭૪૯-૦૦ તુલસીભાઈ વી. પટેલ એકાઉન્ટન્ટ ભગવાનદાસ એચ. પટેલ પ્રમુખ શ્યામજીભાઈ ડી. પટેલ ઉપપ્રમુખ કાન્તીભાઈ કે. પંચાલ મેનેજર [ લેન સર્વિસ ] Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy