SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ જ રવિન્દ્રનાથ ટાગારે ખાવા રાષ્ટ્રવાદ પ્રત્યે ગેતવણીના શબ્દો જ ઉચ્ચાર્યાં છે. રવિન્દ્રનાથે જાપાનની જપત પ્રજાને પણ માનવીયસંસ્કૃતિના લોપ કરી યાંત્રિક સંસ્કૃતિ સ્થાપના રાષ્ટ્રવાદી દૂર રહેવા જણાવ્યું હતું, “The Voice of Humanity માં ઉદ્દેશીને રવિન્દ્રનાથૈ ઉચ્ચારેલાં વને નોંધપાત્ર છે. “ You Cry for Peace, and only build another Frightful machine. Some Powerful Combination. Quiet may be imposed by outside Compulsion for a time but Peace comes from ભારત વર્ષમાં પણ જાતિએના સમન્વયના પ્રશ્ન હતા. આથી તે ભેદમાં `કય સ્થાપવા સદાય પ્રયત્ન કરતું આવ્યું છે. એણે આ કઠિન સમસ્યા ઉકેલવા સમાજ રચનાના પ્રયાગેા કર્યાં, તેમાં મતમતાંર પણ ઊઁભા થયા, પણ તે મતમતાંરાના નાશ નથી કરતું, બલ્કે the inner spirit, from the Power of Sympathy, તેમાં પડેલા નિગૂઢ ઔયને પામવા પ્રયત્ન કરેછે આથી જ કવિએ ગાયું છે— the power of Self Sacrifice, not of organi zation " એકતા પરસ્પર અઠવી પૂર્વની રાષ્ટ્રભાવના વિક્રમની રાષ્ટ્રભાવનાથી સાવ જ જુદી છે. પશ્ચિમનો પ્રશ્ન ગતિ સામે લડીને વનની જરિયાતો મે વવાનો તા, ત્યારે પુત્રમાં પ્રશ્ન વિવિધ તિભામાં વાના હતા. પૂર્વમાં રાષ્ટ્રો જઇ પરા, પરંતુ સહિષ્ણુતા દાખવતા હોય છે. તેમાં બીન રાષ્ટ્રનું ધન લેવાની ભાવના નથી હોતી, પશુ પોતાના જ્ઞાનનું ધન ખા રાષ્ટ્રને આપવાની ભાવના ોય છે. વળી પૂર્વમાં કોઈપણ રાષ્ટ્રમાં જ્યારે નવી જાતિ આવે છે ત્યારે તેના ક્ષણિક વિરાધ થાય છે. પરન્તુ પછી તેની સાથે સાંસ્કૃતિક પ્રદાન-દાન કરવામાં આવે છે અને એવી ઢબની સમાજ રચના કરવામાં આવે છે કે તેમાં ખ્યા મા વધુ છે. આના પ્રમિક દાડો છે ભારત તેને વિશે રવીન્દ્રનાથ તેમના ભારત તી કાવ્યમાં સુંદર રીતે કહે છે કે— દિષે આર નિષે, મિલાયે મિલિએ, યાએ ના ફિ-એ. ભારત મહાધાનવૈર સાગર નીરે' ભારતીય અસ્મિતા આમ પૂર્વની સ ંસ્કૃતિ સહિષ્ણુતા અને સહકારને વરેલી છે. સંધુ નમમાં લાંખા સમય સુધી સેંધ લીધી હતી તે સમયે નિષ્ક્રિ યતા તેમજ રૂઢિના બંધના ઘર કરી બેઠાં. વિકાસની પ્રક્રિયા કી, પણ તેમ છતાં તે સુષુપ્ત શકેિતુ તક મળતાં નપાનમાં જાગી ઊઠી. અર્થાત કોઈ નથી જાણતું કાના આહવાનથી કેટલા મનુષ્યાની ધારા દુર્નિવાર Àાતમાં કયાંથી આવી (અને આ ભારતના મહામાનવરૂપી) અમુદ્રમાં વિલીન થઈ ગઈ. મીંયા ગાય, મીંયા ગના, અહીંયા દ્રાવિડ, ચીન, શક, દાનાં ટાળાં, પઠાણ, મેળલ (બધાં) એક દેહમાં લીન થઈ ગયાં. પશ્ચિમે આજ દારા ખાણ્યાં છે. ત્યાંથી બધા લેાકો ઉપહાર લાવે છે. (તે પશ્ચિમ પણુ) દેશે અને લેશે, મેળવશે અને મળી જશે. આ ભારતના (રૂપી) સાગર તીરેથી તે પાછું ફરીને નહીં જાય. મહામાનવ * નામના 6 ભારતવષ અને રાષ્ટ્રવાદના સંબંધ રવિન્દ્રનાથ પાતાના પૂર્વ અને પશ્ચિમ ’ નામના પુસ્તકમાંના પ્રાચ્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિ ’ નામના ૩૧રમાં બનાવે છે. શન શબ્દ આપણી ભાષામાં નથી. આપણા દેશમાં હતા નહિં. હમણાં યુરોપીય રિક્ષણના પ્રતાપે નેશનલ મહત્વને આપણે અતિશય વધારે પડતું માન આપતાં શીખ્યા છીએ, અને છતાં તેના આવા' બાધ્યા ન કમાં છે િ આપો કાિસ આપનો ધમ, બાપ!સમાજ, આછું પણ કશું જ દુર્વાર ‘કહે નાહિ જાને’કાર આહવાને કત માનુષેર ધારા તે એક કાપા હતું, સમુદ્ર દલ હારા, ઉંચાય આ છે પાય આય, અનાય હૈયાય ડાવિક શ્રીનશક-યુન- પાઠાન મગજ એક રહે “ લીન પશ્ચિમ ખાદિ બુલિયા & દાર, સેમા તનનું ગઠન કરવાનું મહત્વ સ્વીકરતું નથી. યુરોપમાં સ્વતાને હલ જે સામાને ઉપહાર. સ્થાન આપવામાં આવે છે. તે જ સ્થાન આપો મુકિતને આપીએ છે. આત્માની સ્વાધીનતા સિવાય બીક સ્થાપનાનું વ આપણે માનતા નથી. રિપુ-બંધન એ જ મુખ્ય બંધન છે. તેનુ છેદન કરી શકીએ તેા રાજા-મહારાજા કરતાં શ્રેષ્ઠ પદ પામીએ '' આદમ તરીકે Jain Education International ભેદિ રુપથી ગિરિપત યારા એસે લિ સમે. તારા મેર માટે ખાઈ બરાજે, કે ન નડે દૂર ક —મપથ અને ગિરિપત એળંગીને જે આવ્યા છે (તે) બધા અત્યારે મારી (ભારત વની) અંદર બિરાજે છે. કોઇ દૂર નથી, દૂર નથી. આમ બારતવષ મિશન સાધવાનું રહસ્ય શું છે. ફ્રાન્સે તેની રાજ્યક્રાંતિ દ્વારા આ ભેદો ભૂંસી નાખવાને નિષ્ફળ પ્રયત્ન કર્યાં, જ્યારે ભારતવષે સમાજની બધી હરીફ શક્તિએને વિશી કરી નાંખી સમાજ શરીરને એક અને વિવિધ કમને માટે ઉપયાગનુ તો. ખામ ભારતવર્ષે કશાનો ભાગ તો કર્યો જ નથી, પણ પ્રવનું કરીને બધુંજ પાવાનુ બનાવી દીધુ છે, આમ રાષ્ટ્રવાદને ( Natiolism ) પત્રે કયારેય ન સ્વીકારી શકીએ. રવીન્દ્રનાથ સત્યના મંદિરના પૂજારી હતા. તેએ! સત્યને સવ શ્રેષ્ઠ માનતા. તેએ પ્રથમ સત્ય પછી દેશ, પ્રથમ માનવસેવા પછી દેશ સેવા, પ્રથમ માનવતા પછી દેશભક્તિ તે કદાચ ફળ મેળવે, પણ આત્માને ગુમાવે છે. ત્યારે જે સત્યને અંતિમ ધ્યેય માને છે તે કદાચ ફળ ન મેળવે પણ આત્માને તે પામે જ છે. તેમની ધરે બાહિરે ' નવલકથાનું વસ્તુ આ બાબતને જ કલામય આવિષ્કાર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy