SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ વિત્તીય નબી ઈ.સ. ૧૨૭–૧૯૯૭ ] દસા દાડમ ની કારમી મુકામીની જસ્ટિને તેડવા હિંદવાસીઓએ ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ લડીને, હિન્દ રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ ) ની સ્થાપના કરીને, ભગંગનુ આંદોલન સમગ્ર દેશમાં જગવીને અને ક્રાન્તિકારી તથા મેમ્બની આરાધનાના યુગ સજીને પ્રબળ પુરૂષાથ કર્યાં. આ ચળવળેા, લતા અને ક્રાંતિસ્થા દ્વારા ૧૯૨૦ સુધી સમગ્ર હિન્દ એક રાષ્ટ્રીય ભાવનાને તાંતણે બંધાઈ ચૂકયુ. હિન્દવાસીઓમાં સ્વ. શાસન, જવાબદાર રાજ્યતંત્ર અને માભોમની મુક્તિના નાદ ગાજતા થઈ. ગો. દાદાભાઇ નવરોજજી, વિક, ગામો, બેનરજી, લાવાય, બિપિનચંદ્રપાલ, રાજારામમેાહનરાય, વિવેકાનંદ, અરવિંદ્યાય, ખુદીરામએાઝ, પ્રફુલચાકી વગેરેએ દેશભરમાં સ્વાર્પણ, બલિદાન અને ત્યાગની ભાવના પ્રગટાવી દીધી હતી. એટલું જ નહિ પરંતુ તેમણે હિન્દની પ્રજાને આઝાદીના મહાન ધ્યેય માટે સર્વાંગી રીતે તૈયાર કરી અને એ સ્વાતંત્ર્યના મહાયજ્ઞમાં પેાતાના પ્રબળ પુરૂષાય રેડવા ૧૯૨૦ માં મહાત્મા ગાંધીજીએ પ્રવેશ કર્યાં. તે દક્ષિણ આફ્રિકામાં અસહકારની લડતના સફળ પ્રયોગ કરીને અહીં આવ્યા હતા. રાત્રેટ એકટ ૧૯૧૯ઃ— ૩૬ હજારમાં માનવમેદની વચ્ચે ભરાયેલા અમૃતસરના કેંગ્રેસ અધિવેશનમાં ગાંધીએ હવા ભાગ બન્યા. અધિમાન પર્ફો થયું ન થયું; ત્યાં તે સરકારી દમનચક્ર ઝડપથી ફરવા લાગ્યું. હિંદ સંરક્ષણધારા પ્રેસ એકટ જેવા કાળા કાયદાએ પસાર થયા. મૌલાના આઝાદ અને અલીભાઈ એની ધરપકડા થઈ, બંગાળમાં ત્રણ હજાર જેવા સ્વયંસેવકા કેદ કરવામાં આવ્યા. અને શ્રીમતી એસન્ટને મુંબઈમાં પ્રવેશવા માટે મનાઈ ફરમાવવામાં આવી; આટલું અધૂરૂ હાય તેમ સરકારે રોલેટ એકટ ઈ. સ. ૧૯૧૯માં પસાર કર્યાં. આ કાયદા અનુસાર ત્રણ ન્યાયધીસેાની બનેલી ખાસ અદાલત રચવાની જોગવાઈ હતી; જે અદાલત દેશના કોઇપણ ભાગમાં મળી શકે અને કાર્યવાહી કરી શકે તેમ હતુ. પ્રાન્તાના ગવન રા તથા સરકારો શકમંદ શખ્સાની ધરપકડા કરવાની જરૂર પડે વાર ટા કાઢવાની, અમુક વિસ્તારામાં પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી આથી રોલેટ એકટના હિંદભરમાં સખત વિરોધ થયા. સમગ્ર દેશ આ કાયદા સામે ભડકી ઉઠયા. ગાંધીજી જેવાની પણ અંગ્રેજોમાં રહેલી શ્રદ્ધા ડગી ગઈ. આ કાયદાના વિરોધ કરવા ગાંધીજીએ સત્યાગ્રહ સભા કરી. ૩૦મી માર્ચે દેશવ્યાપી હડતાળ પડી. દિલ્હીમાં Jain Education International પ્રા, મનુભાઈ બી. શાહ ભવ્ય સરધસ નીકળ્યું, સરકારે ઉશ્કેરાઈને ગેાળીબાર કર્યાં; પરિગુામે પાંચ સ્વયંસેવકો મૃત્યુ પામ્યા. અને અનેક ઘાયલ થયાં. આના ઘેરા પ્રત્યાધાતે પડયા. સરકારના મક્કમ મુકાબલે કરવા જનતા તત્પર બની. હિન્દુ અને મુસ્લીમે પેાતાના ભેદભાવે! ભૂલી આ ચળવળમાં ખરા હૃદયથી લાગી ગયા. પંજાબમાં ડે. સત્યપાલ અને હિંગલ નામના રાષ્ટ્રવાદી નેતાઓને મેઝર્ટ્રેટ ચલાવી ગૂમ કરી દીધાં. આથી સમગ્ર પંજાબમાં સનસનાટી મચી ગઈ. આથી પંજાબની જનતાએ સરઘસેા કાઢયાં. ગેાળીબાર થયેા. ઈંă, પથ્થરઆજી અને ગાળીબાર થયા. લોકોએ નેશનલ બેંકને આગ લગાડી અને બૅન્ડ મેઝરની મારી નાખ્યા, રેલ્વે સ્ટેશનને પણ લોકોએ ખૂબ નુકશાન પહોંચાડયું આ સમાચર સાંભળી ગાંધીજી મુબઈથી દિલ્હી તરફ જવા રવાના થયા; પરતુ પ્રજાએ તેમને પકડી મુબઈ પાછા મકલી દીધાં. આથી અમદાવાદની જનતા રોષે ભરાઈ. અમદાવાદ, નડિયાદ અને વિરમગામમાં ખૂબ કાના માં, શાક બીજ અધિકારીઓને જાનથી મારવામાં આવ્યા અમૃતસરની પરિસ્થિતિ એવી વસી ગ કે તે શહેર લશ્કરીજ મોંપી દેવું પડયું. જલિયાનવાલા બાગના હત્યાકાંડ-૧૯૧૯; ૨.લેટ એકટના વિરોધ કરવા પ્રેમનો નશર શહેરમાં ભયંકર દાવાનળ પ્રગટી ઉઠયા. સરકારે પણ મેટા પાયા પર માલ લેાના અમલ કરી લાઠી ચાર્જ, ગાળીબાર અને ટીયર ગેસને ઉપયાગ કર્યાં. ૧૨મી એપ્રિલે રેલ્વે સ્ટેશનને થયેલાં નુકશાનથી ત્યાંને જનરલ ડાયર ખૂબ ઊકળી ઊઠયેા. ૧૩મી એપ્રીલે જલિયાનવાલા બાગમાં સાંજે ચાર વાગે ૧૬થીર૦ હજાર માણસા ની જંગી સભા ભરાઈ હતી, તે સમયે અગાઉથી કશીયે ચેતવણી આપ્યા સિવાય વેરની વસૂલાત કરવાં મશીનગના સાથે ડાયર ત્યાં આવી પહેાંચ્યા. તેને મુખ્ય પ્રવેશ દ્વારમાંથીજ મશીનગનના ઉપયોગ કરી ૩૦૩ કારતુસેાના માત્ર ૧૦ મિનિટમાં ૧૬૫૦ રાઉન્ડ છેડયા ! આખરે મશીનગન ખલાસ થઈ ત્યારેજ અટકી. આ ગાળીબારથી સન્નાટો છવાઈ ગયા ! બાગની ચાર દિવાલો ખૂબ ઉંચી હોવાથી કૂદીને આવું અશકય હતું. ૨૦૦ જેટલા માણુસા તે જીવ બચાવવા ત્યાં આવેલા જૂના પુરાણા અવાવરુ કૂવામાં કૂદી પડયા. પરંતુ કોઈ ન બચ્યું. ચારે બાજુ મૃતદેહોના ઢગ ખડકાયા, જનરલ ડાયરના આ કાળા કેર ન જોયેલી અને કપેલી ઐતિહાસિક હકીકત બની રહી. આજે પણ એની દિવાલો ગાળીઓના નિશાન પોતાના સીનામાં માહીને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy