SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય રિત અમે આ દિશામાં ભારતનું સર્વાગીણ અવકન અને મૂલ્યાંકન, આપણા સમૃદ્ધ ભાતીગળ વારસાની સમીક્ષા દેશબંધુઓ સમક્ષ મજૂ કરી જે તે ક્ષેત્રમાં અધ્યયન-અધ્યાપન કરી રહેલા પોતાના ક્ષેત્રમાં આ આગવા મૂલ્યાંકનનું તગત જતન કરી રહેલા તજજ્ઞો પાસેથી તેમના વિશિષ્ટ છે વિષે સહાય માંગીને તેમના નિચેડને રજૂ કરવાને નમ્ર છતાં ભવ્યતાથી આપતે પરષાર્થ કર્યો છે. આ પ્રયાસ આથીજ ભારતનું એક નવું સંસ્કરણ, એક નવો અવતાર ગણું. ભારતીય અસ્મિતા રમૃતિગ્રંથ ભારતનું એક માનચિત્ર છે જેના પાને પાને કરડેને મા, બકે છે. આ પ્રકાશન એક સારગર્ભિત સાહસ છે - ભારતનું સુંદર ચિત્ર રમણીય પ્રાસાદિક શૈલીમાં આલેખાયેલું છે. બતકાલિન ભવ્યતાની નિશાનીઓ જેવી કે ખંડેરાં, અરે, મારકે ઇતિહાસને સિમાં ચિન સમાં હજુ આજે પણ અડગ ઉભા છે. આંખ ભરી ભરીને જોવા ગમે તેવા અહીના નિસગ સૌદર્યો સ્થાપત્યકલા, જ્ઞાનવિજ્ઞાનની સિદ્ધિઓ, શાખરખાવટ ૫સંત સંસ્કાર સાહિત્યની સર્જન ગંગોત્રીએ પરદેશીઓને પણ રસતરબોળ કરી મૂક્યા છે. ભારતવાસી કાળી ગરીબીમાં જીતે તો તે પણ દિલની અમીરાતે પશી પ્રવાસીઓને આશ્ચર્યમાં મૂકી દીધા છે. ભારતીયજનના લેહીમાં વણાયેલી ખાનદાનીએ કેકને મુગ્ધ કર્યા છે. સમગ્ર યુરોપ-એશિયામાં આત્માને સાચે આધ્યાત્મિક આનંદ, શાશ્વત આનંદ અહીં સિવાય બીજે કયાંય નહી મળે એવી આ કમિ છે. આ બધા વિવિધ ક્ષેત્રનું આલેખન-વિહગાવલોકન પ્રમાણપત વિદ્વાનોને હાથે થયું છે જેમાં ભારતની તિહાસિક પરંપરા વિભાગમાં ષિકાળથી માંડીને છેક વર્તમાન ભારત સુધીના કાળનું વ્યાપક દર્શન કરાવતા વોદિકયુગના અજવાળાં, જેને સંસ્કૃતિને પ્રભાવ, મગધને પ્રતાપ, મૌર્યકાલીન ભારતની ઉજળી રાજવી પરંપરા ગુપ્ત યુગમાં કયા સંસ્કૃત સાહિત્ય સંગીત શિલ્પ ઈત્યાદિને સુમેળભર્યો વિકાસ અને રામન્વય, હર્ષના સમયના ભારતને મહિમા અને તે વખતની દોમદોમ જાહોજલાલી, બૃહદ ભારત. ઈસ્લામના આગમનથી અને જીવનમાં પડેલ અવનવી ભાત, પશ્ચિમની પ્રજાનું ભારતમાં આગમન, સાંસ્કૃતિક સંવર્ષના ઓવારે ભારતીય પ્રજાનું આત્મમંથન, ભારતીય પ્રજાના સ્વાતંત્ર્ય સંગ્રામની ઝલક, ભારતીય લશ્કરની ત્રણે પાંખનું ઝળકતુ નર અને ખમીર છેક છેલ્લી સદીના ઇતિહાસમાં રાષ્ટ્રીયતા માટે, અમિતાને ટકાવી રાખવા માટે એકંદર અપાયેલ ત્યાગ અને બલીદાન, એ બલીદાન પાછળની સમર્પણની ઉદાત્તમય ભવ્ય ભાવના અને ૧૧ છાવરીને ઉમદા આદર્શ હતે. આઝાદીના અગ્રદૂતેએ વહેરેલી શહીદી પાછળ કર્તવ્યનિષ્ઠા અને લક્તિ લાભાર પડયાં હતા આ બધી વિગતે રપૂર્ણ રીતે જે તે વિભાગમાં આલેખાઈ છે. હાનિક પરંપરા વિભાગમાં દર્શન શબ્દની સંકલ્પના આપી છે. ભારતીય નાનું સંક્ષેપમાં વિહંગાવલોકન - પ્રકરણમાં ચાવાક જેન. રોય, ન્યાય હોષિક, સાંખ્ય પૂર્વમિમાંસા ધમ સંપ્રદાયનું તત્વજ્ઞાન, હમ દર્શનમાં આધુનિક ભારતનું નવપ્રથાન, શ્રી અરવિંદને ભારતીય દર્શનમાં ફાળે ઉપરાંત વિવિધ વેગ પ્રકારે અને વેદાંત દશનેની વિગતવાર સમીક્ષા કરવામાં આવી છે. ભાગવત ધર્મ, બોદ્ધ ધમ તથા જૈન ધર્મ એ બધાએ ધમેન અહી અંદર સમન્વય થયેલ છે. આ સંસ્કૃતિ જ્યારે સોળે કળાએ ખીલશે ત્યારે અખિલ માનવજાતિની ભૌતિક અને આધ્યાત્િમક અતિલાષાઓ જર સંતેષાશે એટલું ઓજસ આ તત્વોમાં પડયું છે. અરે ! દુનિયાના ઘણાખરા ધર્મોના અગ્રણી અનુયાયિઓ ભારતમાં જ વસે છે જેમાં મોટાભાગના લેકે હિન્દુધર્મને માને છે. હિન્દુધર્મનું સાહિત્ય અત્યંત સમૃદ્ધ છે. તેના તત્વજ્ઞાનના પ્ર થ તરીકે વેદ, ભાગવતગીતા, રામાયણ અને મહા ભારતના મહાકાવ્ય અગ્રસ્થાને છે. ભારત એ દશાને પણ દેશ અહી એક તરફ તક્ષશિલા, નાલંદા, વલભી જેવી શૈક્ષણિક સંસ્થાઓ દર્શનીય છે તે બદ્વીધામ, પૂરી, રામેશ્વર, દ્વારિકા જેવા ચાર ધામ, બાર જ્યોતિલિ ગેના મંદિર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy