SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા. ત્રિપાઠી, ડો. રાંગેમ રાઘવ, તથા ડા. ટીકમસિંહ તખર વગેરે દક્ષિણના આલવાર ભકતાએ જે ભકિત ધારા મધુર પદે દારા વિદ્વાનોએ આદિકાળના સાહિત્ય સંબંધમાં ખૂબ ખૂબ સંશાધન વહાવી તે ઉત્તરમાં જઈને પુષ્ટ થઈ. સિદ્ધ સંતને પ્રભાવ ભક્તિના કામ કર્યું છે. ક્ષેત્રમાં જો કે પહેલેથી હતા પરંતુ આદિકાલની અને આ ભક્તિકાળની ધારામાં ખૂબ અંતર પણ હતું. કેવળમાત્ર દુષ્ટનું ભકિત કાલ (સં. ૧૩૭૫ થી ૧૭૦૦) દમન કરવા માટે જ અવતાર નથી પરંતુ ભકતો પર કૃપા કરી અનંતલીલાનું રસપાન કરાવવાને હેતુ પણ છે. આજ હેતુ મુખ્ય ભક્તિ કાળ હિન્દી સાહિત્યને સુવર્ણ યુગ” કહેવાય છે. આ છે એવી ભાવના દઢ થઈ. શ્રીમદ્ ભાગવતમાં “એકાતિક ભક્તિ' કાળમાં નિર્ગુણ અને સગુણ ભકિત ધારા, પૂણ્ય સલીલા મુખ્ય વિષય રહયે છે. ભાગિરથીની જેમ સમાજનાં સર્વ કલુષ દૂર કરી સ્વછંદ રૂપે બે ભિન્ન જાતિઓ - હિંદુ અને મુસલમાનની પોતાની માન્યવહી જતી દેખાય છે. તાઓ, રીતરિવાજો, ધાર્મિક સિદ્ધાંતો અને પોતાની પરંપરાઓ વચ્ચે ખૂબ ખૂબ સંધ પણ થયો. એમાંથી એક સારું પરિણામ આ યુગમાં ભકિત અદેલન પૂરા વેગથી પ્રસરતું જોવા મળે એ આવ્યું કે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે નવાં મૂલ્ય પ્રતિષ્ઠિત છે. પ્રારંભથી જ એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ જેને કારણે થયાં. અને જાતિમાં સમન્વયની ભાવના પેદા થઈ. કબીર જાપસી, કાવ્યનું ક્ષેત્ર સમુળગુ બદલાઈ ગયું. વીરગાયા કાળની શય ભાવના . વારગાયા કાળની શય ભાવના દાદૂ દયાલ આદિ સંત કવિઓએ આ સમન્વયને સાહિત્ય-રુપ લુપ્ત થઈ ગઈ. એનું કારણ વિદેશીઓનાં આક્રમણ હતાં, મુસલ- આપ પરસપરની કતા દૂર કરવાના પ્રયત્ન કર્યો ધાર્મિક કટટરતા માનેએ આક્રમણ કર્યો એટલું જ નહિ' વિજેતા થયા પછી અહીં પ્રત્યે આ સંત કવિઓએ પોતાના કાવ્યમય ઉપદેશ દાર વિરોધ તે સ્થિર પણ થયા. હિંદુ જનતા પર મનમાન્યા અત્યાચાર કરી જણાવ્યો. બાબ આડંબરને આ એક લલકાર હતી. હિન્દુ નિર્મુલા જનતાની નૈતિક હિંમત તોડી નાખી. રાજાએ મોગલ દરબારના વાદ અને ઈસ્લામી એકશ્વરવરને સમન્વય થયે, એક બ્રહ્મની ખંડિયા બન્યા. આથી પરિણામ એ આવ્યું કે કવિઓને હિંદૂ પ્રતિષ્ઠા થઈ. હિંદુ અને ઇસ્લામ ધર્મમાં અલૌક્કિ પ્રેમની મહત્તા રાજાઓના દરબારમાં જે પ્રોત્સાહન મળતું તે એાછું થયું. કવિતા પ્રસ્થાપિત કરવાનો પ્રયન હિંદુ સગુણ ભકત અને નિણા દરબારમાંથી ખસીને સાધુ સંતોની કુટિરમાં આશ્રય પામી. ભક્તિ ભક્તો અને મુસ્લીમ સુફી સંતોએ કર્યો. સાહિત્યની આ પ્રબળ ધારા કેવી રીતે આટલી ઝડપથી પ્રવાહિત આ ભક્તિ આંદોલનમાં જુદા જુદા આચાર્યો જેમાં શંકરાચાર્ય, પર તુ એક અનુમાન કરી શકાય કે રામાનુજાચાર્ય, વાચાર્ય, નિમ્બાર્કાચાર્ય, વલ્લભાચાર્ય વગેર આદિકાલની ધાર્મિક સાહિત્ય પરંપરા જયાં પરિવર્તન સાથે મુખ્ય છે - તે ખૂબ કાળે છે. રામાનુજના શિષ્ય રામાનંદ વિકસિત થઈ. સાથોસાથ નિરાશ જનતાએ પિતાની નિરાશાજનક રામભકિતને તથા ચૈતન્ય મહાપ્રભુ અને વહેલભ સ્વામીએ કૃષ્ણ ભાવના ખંખેરી નાખવા ઈશ્વરના લીલામય રુપને આશ્રય લીધે. ભક્તિને પ્રચાર કર્યો. હદય મધુરતમ ભાવો સાથે આધ્યાત્મિક ભાવના નવપલવિત ભક્તિકાળના આ આદેલનને આપણે સંક્ષેપમાં આ પ્રમાણે વહેચી શકીએ – ભકિત નિય સગાથ સતત સૂફીમત રામભકિત કૃષ્ણભકિત મુસલમાની પ્રભાવ વારતીય પ્રભાવ નિશા ભક્તિ (ાનવાગાગા) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy