SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ ગુજરાત સામાજિક ક્ષેત્રે માનવતાનાં કાર્યોમાં પણ તેમણે પાછું મ.સા.ની પ્રેરણાથી શંખેશ્વરમાં નિર્માણ પામેલ “શ્રી ૧૦૮ વળીને જોયું નથી. અમદાવાદના પરિમલ ગાર્ડન, પાલીતાણા પાર્શ્વનાથ ભક્તિ વિહાર”માં અગ્રણી અને પાયાના ટ્રસ્ટી છે. તેમ પર્વત ઉપર પાણીના પ્રોજેક્ટ માટે આણંદજી કલ્યાણજી પેઢીને, જ થરાથી ત્રણ કી.મી. દૂર આવેલ રુની તીર્થનું નિર્માણ વૃદ્ધજનો માટે, ‘વિકાસગૃહ સંસ્થા' હરિ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટને પ.પૂ.આચાર્ય દેવશ્રી, વિનયચંદ્રસૂરિશ્વરજી મ.સા. તથા તેમના વૃદ્ધાશ્રમ માટે, કસ્તૂરબા આશ્રમના પ્રાર્થના હોલ નવસારીમાં શિષ્ય રત્ન પ.પૂ. આચાર્ય દેવશ્રી, કલ્પજયસૂરિશ્વરજી મ.સા.ની સાધર્મિક ભાઈઓ માટે ૪૦ ફૂલેટની આવાસ યોજના માટે, તથા પ્રેરણાથી થયેલ છે. તેના પાયાના ટ્રસ્ટી તરીકે બીજા ટ્રસ્ટીઓની શ્રી દશાશ્રીમાળી સમાજ યુ.એન. મહેતા વિકાસ ટ્રસ્ટ દ્વારા ચાલતી સાથે જમીન સંપાદનથી માંડી બાંધકામ, જીર્ણોદ્ધાર આદિ તમામ સાધર્મિક શિક્ષણ, તબીબી પરસ્પર સહાય જેવી યોજનાઓ માટે કામગીરી ખૂબ પ્રશંસનીય રીતે કરી રહ્યા છે. સારું એવું દાન આપી સમાજ ઉપયોગી કાર્યોમાં તેઓ ગળાડૂબ સદાય પરમાર્થે ઓલિયા જેવું જીવન જીવતા આ રહ્યાં છે. તેમના આ કાર્યોને બીરદાવતાં શ્રી રાજનગરના જૈન શાસનશૂરા શ્રાવકના જીવનમાં તેમનાં ધર્મપત્ની પરમૂલ યુવક સંઘે (અમદાવાદ) શ્રેષ્ઠ શ્રાવિકાનો એવોર્ડ આપી તેમનું તપસ્વીની, મિતભાષી, કુટુંબ ભાવનાશીલ સુભદ્રાબેનનો અમૂલ્ય બહુમાન કર્યું. છતાં તેમનામાં અહંકાર - અભિમાન જેવું જોવા ફાળો છે. સુભદ્રાબેનના ઉત્તમ આત્માએ ૫00 આયંબિલના મળતું નથી તે જ તેમની મહાનતા છે. આમ શારદાબહેન ખરેખર તપની પૂર્ણાહૂતિ તરફ પહોંચતાં જ પૂર્ણ સમાધિપૂર્વક ૪૦પ સમાજનું ગૌરવશાળી રત્ન છે. આયંબિલે આ જગતને અલવિદા કરી લીધી. જેથી તેમના માનવકલ્યાણની જવલંત જ્યોતિ સ્વરૂપ શ્રી આત્મશ્રેયાર્થે કાયમી સ્મૃતિ સ્વરૂપે શ્રી ૧૦૮ મહાપ્રસાદ તીર્થમાં ૧૦૮ આદિ અનેકાનેક ટ્રસ્ટના ટ્રસ્ટી પ.પૂ. ગચ્છાધિપતિ પ્રેમ-સૂરિશ્વરજી સં. સા તથા પ.પૂ. લબ્ધિસૂરિશ્વરજી મ.સા.ની અમિદષ્ટિથી તથા તે ટ્રસ્ટના ટ્રસ્ટીઓની શ્રી સોમાભાઈ મણિલાલ ઉદારતાથી સોમાભાઈને કાયમી આયંબિલખાતું કરવાનો આદેશ જેમનાં નામ અને કામની સુવાસ માત્ર જૈન સંસ્થાઓ આપેલ છે. તે આયંબિલખાતાનું નિર્માણ કાર્ય ચાલું છે. પૂરતી કે માદરે વતન કે કાંકરેજ ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત ન રહેતાં તપસ્વી સોમાભાઈએ માસક્ષમણ, સોળભળું, પંદર-દસચોમેર પ્રસરી છે. તેવા વિરલ વ્યક્તિત્વધારી, દેવગુરુ શ્રદ્ધા- નવ-પાંચ વગેરે ઉપવાસ, વર્ષીતપ, ઉપધાનતપ, આયંબિલની સંપન્ન, ગુરુકૃપાપાત્ર, શ્રી સોમાભાઈનો આંતરવૈભવ દર્શનીય અને ઓળીઓ આદિ વિવિધ તપસ્યાથી જીવનને અલંકૃત કરેલ છે. માણવાલાયક છે. આજે ૭૨ વર્ષની જૈફ વયે પણ શ્રી પાલીતાણામાં બે વખત ચોમાસું, ૨૪ વર્ષ પૂનમ કરી, સમેતશેખર સોમાભાઈના મુખારવિંદ પર યુવાનીને શરમાવે તેવી ગજબની સાત વખત જાત્રા કરેલ તથા ભારતના ૯૦ ટકા તીર્થોની યાત્રા ર્તિ અને થનગનાટના કારણે તેજ ઝળકતું જોવા મળે છે. જન્મ કરી છે. હોંગકોંગ, બેંગકોક, સીંગાપોર, પાકિસ્તાન, શારજહાં, તા. ૩-૩-'૩૦. શ્રેષ્ઠીવર્ય શ્રી આમલચંદ મગનચંદ પાંચાણી દુબઈ વગેરેનો વિદેશ પ્રવાસ પણ કરેલ છે. તેમણે પરમ મિત્ર અને પરિવારના આ પુણ્યવંતા તેજ સિતારામાં ગુણરત્નોનો ઝગમગાટ મુરબ્બી શ્રી જયંતિલાલ વી. શાહ તથા હરગોવિંદ વી. શાહ તથા સામાન્ય જનને પ્રભાવિત કરી દે તેવો ભવ્ય છે. દલપતભાઈ એમ. શાહ સાથે ખભે ખભા મિલાવીને જે કુશળ વહીવટકર્તા એવા સોમાભાઈએ ગાંધીજીના ઐતિહાસિક કાર્યો કર્યાં છે તે જોઈને ૫.પૂ. આચાર્યદેવશ્રી ટ્રસ્ટીશીપ સિદ્ધાંતને જીવનમાં મૂર્ત કરી આપેલ છે. તેમનું બહુમુખી વિજયલબ્ધિસૂરિશ્વરજી મ.સા.એ કહેલું કે ““ખરેખર બેંતાલીસી વ્યક્તિત્વ “વજાદપિ કઠોરાણિ મૃદુનિ કુસુમાદપિ” ઉક્તિને સાર્થ સમાજના આ ચાર શ્રાવક બંધુઓએ એક ઇતિહાસ સજર્યો છે, જેને કરનારું નીવડ્યું છે. તેઓ તન, મન, ધનથી શ્રી જિનશાસન અને આવનારી પેઢી સદાય યાદ રાખશે.” જેઓએ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ જનસેવા કરી રહ્યા છે. એક કુશળ કેળવણીકાર, સોમાભાઈ શાહે ભક્તિ વિહાર મહાપ્રસાદ જૈન તીર્થ અને શ્રી ગોડીજીનું ર્તીર્થ સ્કૂલ, હાઈસ્કૂલ, હોસ્પિટાલ-આયંબિલખાતું-દહેરાસર નિર્માણનું પ્રભાવક ટ્રસ્ટ, રુની સિવાય પણ સમેતશિખરજીનાં ધર્મમંગલ કાર્ય હોય કે જીર્ણોદ્ધારનું કાર્ય હો, દેવગુરુકપા બળે અને પોતાની વિદ્યાપીઠ, પાલીતાણા, શ્રી ભક્તિ વિહાર જૈન ધર્મશાળા અને આગવી અને અનોખી સખાવત મેળવવાની કુનેહથી ઘણી મોટી સુરાણી ભુવન જૈન ધર્મશાળાના ટ્રસ્ટીઓ તરીકે સેવા બજાવી રહેલ રકમની સખાવતો જે તે ટ્રસ્ટ કે સંસ્થા માટે મેળવી સમર્પણની છે. તેમના સંસારી પક્ષે સગાં બેન પૂ.સા. શ્રી સૂર્યકલાશ્રીજી સૂરિલી સરગમ બજાવી રહ્યા છે. તેમની કોઠાસૂઝ અતિ અજબની મ.સા. આજે સ્વ. પ૨ કલ્યાણકારી એવી સંયમજીવનની સાધના છે. ગચ્છાધિપતિ પ.પૂ.આ. દેવશ્રી વિ. પ્રેમસૂરિશ્વરજી મ.સા. કરી રહ્યાં છે. ધન્ય છે આવી કુટુંબને : તથા તેમના વડીલબંધુ ૫. પૂ. આ.દેવશ્રી વિ. સુબોધસૂરિશ્વર સોમાભાઈનું રાજકીય ક્ષેત્રે યોગદાન પણ અતિ નોંધનીય Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy