SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ્ ગુજરાત આમ સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં કેવળ ચાર અભ્યાસ કર્યો : ઘોડેસ્વારી તથા બંધૂકબાજીમાં પણ નિપુણતા ચોપડીનો ગુજરાતી અભ્યાસ કર્યા છતાં પ્રખર પરિશ્રમ અને મેળવી. આત્મશ્રદ્ધાથી એ યુગમાં અનન્ય એવી સાહસિકતાથી જીવન ખેડીને ઇ. સ. ૧૯૪૨માં રૂનો વેપાર કરતી સુવિખ્યાત પેઢી મેસર્સ જનતા જનાર્દન તેમજ ભદ્રપુરુષોનું સન્માન પામેલા શ્રી ખીમજી વિશ્રામજીની કું.માં ભાગીદાર તરીકે જોડાયા અને પોતાની નાનજીભાઈએ તૈત્તિરીય ઉપનિષદનું શ્રુતિવચન સાર્થક કરી કુનેહ અને દીર્ઘદૃષ્ટિથી હિંદભરમાં રૂના ધંધાનો સારો એવો વિકાસ બતાવ્યું. અઢળક લક્ષ્મીના સ્વામી હોવા છતાં કરોડો રૂપિયા કર્યો. એમની પાસેથી રૂ ખરીદનાર મીલમાલિકોને રૂની જાત અંગે લોકોપયોગી પ્રવૃત્તિઓ માટે ન્યોચ્છાવર કરી મહાત્મા ગાંધીની નિશ્ચિતતા પ્રાપ્ત થઈ. ભારતભરમાં ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના ટ્રસ્ટીશીપ”ની ભાવનાને સાકાર કરી. રૂની પરખમાં, ઉત્પાદના આંકડાઓ મૂકવામાં તેમની નિષ્ણાત અને આમ ૮૨ વર્ષની સભર, સ્મરણીય અને અર્પણશીલ તરીકેની થયેલ ગણના આગામી વર્ષોમાં પૂરાય એવી નથી. જીવનયાત્રાનો અન્ન આવ્યો. મહેતા પરિવારનું એક વટવૃક્ષ રૂની જેમ જ તેઓશ્રી હીરા પારખવામાં પણ એટલા જ વિકસાવી, પુરુષાર્થ અને પરમાર્થનો આ વિરાટ વડલો તા. ૨૫ નિષ્ણાત હતા. ન્યાયપ્રિયતાના સિદ્ધાંતને વરેલા શ્રી ૮-૧૯૬૯ના દિને સવારે ૯-૪૫ કલાકે અનંતની સફરે ઉપડી નારલજીભાઈને જ્યારે લાગ્યું કે મીલોને નુકસાન ન થવું જોઈએ, ગયો. પુણ્યભૂમિમાં દિવસો સુધી આંસુના તોરણ બંધાયાં હતાં. વ્યાપારીઓને પણ પૂરતું મળવું જોઈએ અને તે સાથે મહેનત કરી અનેક મહાનુભાવોએ આ વિભૂતિને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પી. કપાસ ઊગાડનાર ખેડૂતોનું પણ શોષણ ન થવું જોઈએ. ત્યારે ઈ. જેમણે કેવળ એમનું નામ જ સાંભળ્યું હતું એવી ગ્રામનારીઓએ સ. ૧૯૬૨માં હિન્દભરમાંથી બે લાખથી વધુ સહીવાળું મેમોરેન્ડમ ‘ધરમનો થાંભલો ખરી પડ્યો-ગરીબોનો બેલી ગયો’ એમ કહેતાં ભારતના વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુને મોકલાવ્યું. આની વેંત ધ્રુસકે ધ્રુસકે રડી પડીને હૃદયવેધક ભાષામાં અંજલિ અર્પી. અસરરૂપે સરકારશ્રીને તાત્કાલિક રૂના ભાવ વધારવાની ફરજ આમ શ્રેષ્ઠી શ્રી નાનજીભાઈ કાલીદાસ મહેતાનું જીવન પડી અને ત્યારબાદ ભાવનિયંત્રણ પણ દૂર કરવાની ફરજ પડી. કવચિત જોવા મળતાં સાહસ, સહાનુભૂતિ, સહૃદયતા અને તેથી યે - ઇ. સ. ૧૯૭૭-૭૮માં જનતારાજ દરમ્યાન તેઓએ ભારત મૂઠી ઊંચેરી ઈશ્વર અને શુભ કાર્યો પ્રત્યેની ભક્તિભાવનાના સરકારના પ્લાનિંગ કમિશનને, ભારતમાં રૂનું ઉત્પાદન એક કરોડ મૂલ્યવાન ગુણોની અવિરત ગાથા છે. શ્રી નાનજીભાઈનું જીવન ગાંસડી સુધી હાલમાં જે એકરેજ છે, એનાથી પણ ઓછા એકરમાં એશિયા અને આફ્રિકા ખંડના નિવાસીઓના ચાહક તરીકે બંને ફક્ત શુદ્ધ બિયારણ જ આપી કેમ વધારવું અને એ રીતે વધુ ખંડોની યશોગાથામાં વર્ષો સુધી ઓજસપૂર્ણ રીતે ચમકતું અને ઉત્પાદન મેળવી ભારતની મીલોને ઓછા ભાવે રૂ મળે, ખેડૂતોને દમકતું રહેશે. સુરેશ કોઠારી સારા ભાવ મળે અને સરકારને નિકાસમાંથી કિંમતી વિદેશી જૈનસમાજની એકતાના સ્વપ્રદષ્ટા હૂંડિયામણ પ્રાપ્ત થાય એવી રજૂઆત કરી હતી. ખેતીક્ષેત્રે આપણા ભાઈઓ ખેતી પ્રત્યે પોતાની | શ્રી નારણજી શામજી મોમાયા માતૃભૂમિમાં આકર્ષાય એ હેતુથી ઇ. સ. ૧૯૬૨માં કચ્છમાં ધર્મ એ માનવજીવનની દીવાદાંડી છે.” એ વિચાર- “મોમાયા ખેતી કેન્દ્ર” ની સ્થાપના કરી અને હાઈબ્રીડ બાજરી, સરણીને વરેલા ધર્માનુરાગી શ્રી નારણજી શામજી મોમાયાનો જન્મ ઘઉં વગેરેનાં શુદ્ધ બિયારણો ખેડૂતોને અપાવ્યાં. તા. ૨૦-૫-૧૯૧૩ના માયસોર રાજય (હાલ કર્ણાટક)ના હુબલી શ્રી કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિનું પ્રથમ સંમેલન લગભગ ગામે થયો હતો. ફક્ત નવમાસના હતા ત્યારે પિતાની છત્રછાયા ૪૦ વર્ષ પહેલાં ભરાયેલ. તેમાં જ્ઞાતિના શિક્ષણના પાયારૂપ ગુમાવી પણ માતાની મમતા મળી, એમનું વતન કચ્છ-વરાડિયા શિક્ષણ પ્રસારક સમિતીની રચના થઈ ત્યારે એ ટ્રસ્ટનું પાયાનું અને કર્મભૂમિ મુંબઈ. સોળમાં વર્ષે મુંબઈમાં બાબુ પન્નાલાલ બંધારણ અને ઉદેશો શ્રી નારણજીભાઈએ બે દિવસમાં તૈયાર કરી હાઈસ્કૂલમાં મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. આઈ.સી.એસ. જ્ઞાતિને આપ્યા. આજે એ બંધારણ અને ઉદેશો સમાજના ઉત્થાન થવાની ખૂબ તીવ્ર ઇચ્છા હોવા છતાં આર્થિક સંજોગો અને માતાના માટે એટલા જ ઉપયોગી રહ્યા છે અને સેંકડો ભાઈ-બહેનોને એનો આગ્રહથી આટલી નાની કુમારવયે રૂના ધંધામાં ઝંપલાવ્યું. તત્વ- લાભ મળ્યો છે. ઇ. સ. ૧૯૬૮માં શ્રી અચલગચ્છનું પ્રથમ ચિંતક પિતાશ્રી શામજીભાઈ માણેકજી, ધર્માનુરાગી માતુશ્રી અધિવેશન કચ્છ-ભદ્રેશ્વર મુકામે ભરાયું, જેના તેઓશ્રી પ્રમુખ માનબાઈ તથા મોટાં બેન શ્રી લક્ષ્મીબાઈના આદર્શો શ્રી નિમાયા અને શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિ પક્ષ) શ્વેતાંબર નારણજીભાઈએ જીવનમાં સચોટ રીતે ઉતાર્યા હતા. ઘરનો બોજો જીવનમાં સચોટ રીતે ઉતાર્યા હતા, ઘરનો બોજો જૈન સંઘની સ્થાપના કરાઈ. એના પાયાનો મુસદ્દો બે દિવસમાં ઉપાડવાની સાથે તેમણે કાયદો, બેન્કીંગ, ટેક્ષેશન ઇત્યાદિનો ઊંડો તૈયાર કરી સમસ્ત ચતુર્વિધ સંઘ સમસ્ત રાખ્યો. અન્ય કોઈ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy