SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભા દર્શન જે ૩૫૦ દીવાનજીનો સ્વર્ગવાસ સં. ૧૮૯૭ ના મહા વદ ૬ પણ બે ભાગમાં વહેંચ્યા છે. (૧) ડોમ જાતિનો વંશ તા. ૧૨-૨-૧૮૪૧ના રોજ થયો. (૨) ભાટનો વંશ એટલે મીર-મિરાસી હિન્દુમાંથી થયા છે. તેમને પુત્ર ન હોવાથી પોતાના દૌહિત્ર શંકરપ્રસાદને મુરાદના બારોટ જુમાભાઈનું કહેવું છે કે મુરાદના દત્તક લીધા હતા તે શંકરપ્રસાદના વંશમાં ઘણા વિદ્વાન પુરુષો બાપદાદા મૂળ હિન્દુ હતા અને તેને રામ, રહીમ, ધોતી, થયા છે. લૂંગી, મંદિર, મસ્જિદ એ બધું એને મન સરખુ હતું, તે તેમની ચીંથરે વીંટયું રતન લોકકવિ કવિતામાં અલ્લાહ સાથે રામ, કૃષ્ણ, ગણપતિ અને હનુમાન વગેરેનું સ્મરણ કરે છે. મીર મુરાદ એક કવિતા ઉપરથી એમ લાગે છે કે,મુરાદ દેખાવે કવિ મીર મુરાદ એટલે દુલેરાય કારાણીના લખવા પ્રભાવશાળી નહિ હોય. વળી કદરૂપા પણ હશે. પ્રમાણે “ચીંથરે વીંટું રતન.” કવિની ઘણા ભાગની કૃતિઓ તેમની ઉત્તરાવસ્થામાં આમ તો કવિ મુરાદ વિષે કોઈએ લખ્યું નથી. મારી લખાણી હોય તેમ લાગે છે. પાસે થોડી છૂટી કવિતા છે અને જાતે મીર હતા અને પીલવાઈ તે રજવાડા તો ઘણા ફર્યા હશે પણ ક્યાંયથી સારો ગામના વતની હતા એટલી ખબર હતી. આદર મલ્યો હોય તેવું લાગતું નથી. પણ માણસા ઠાકોર અહીં જે કવિ મુરાદનો પરિચય લખાયો છે. તેમાં શ્રી સાહેબ રાજસિંહજીએ કવિની સારી કદર કરી સારા ચંદ્રકાંત મહેતાના “લોક કવિ મુરાદ'નો ખાસ આધાર લીધો છે. દાનમાનથી નવાજ્યા. કવિ મુરાદનો જન્મ મહેસાણા જિલ્લાના વિજાપુર માણસા ઠાકોર રાજસિંહજીને કવિ મુરાદ ઉપર અસીમ તાલુકાના પીલવાઈ ગામે મીર જાતિમાં ઇ.સ. ૧૮૨૩ વિ.સં. કૃપા હતી. તેઓશ્રી મહાદાની હતા, કોઈને નિરાશ પાછા ૧૮૭૯ આસપાસ થયાનું માનવામાં આવે છે. તેમના પિતાનું વાળતા નહિ. કવિના પૌત્રવધૂ લાલુબાઈના કહેવા અનુસાર નામ ગુલાબ હતું. તેમની છેલ્લી અવસ્થામાં રાજસિંહજીની કૃપાથી આર્થિક સંકટ કવિનાં લગ્ન પંદર વર્ષની વયે હીરાબાઈ સાથે થયાં ટળી ગયું હતું. હતાં. તેમને સાલુ અને સરદાર નામે બે પુત્રો હતા. જેવી રીતે રાજસિંહજીએ કવિનું ધનસંકટ ટાળ્યું તેવી કવિના કોઈ ગુરુના નામનો સંકેત મળતો નથી. પણ રીતે તેમના સમકાલીન અને નિકટવર્તી કવિઓએ પણ કવિના કોડીનાર (સૌરાષ્ટ્ર)ના સૈયદના તે મુરીદ હતા. એટલે આ મનને પ્રોત્સાહિત કર્યું હતું. આ સમયે વિજાપુરમાં બારોટ કોઈ સૈયદ તેમના ગુરુ હશે. તેમ તેના પૌત્રવધૂ લાલુબાઈનું કવિઓનું એક મંડળ હતું. આ કવિ મંડળના બધા કવિઓ કહેવું છે. વ્રજભાષા તથા ગુજરાતીમાં કવિતા કરતા. મુરાદને તેની સાથે ઘણો સારો સંબંધ હતો. બારોટ કવિ ગિરધર અને જેઠાભાઈ મુરાદ ભલે મુસલમાન હતા. પણ તેની કવિતામાં આવા કોઈ ભેદ દેખાતા નથી. હિન્દુ ધર્મના આચાર, વિચાર, (જાલાલ)ની કવિતાથી મુરાદ અત્યંત પ્રભાવિત થયા હતા. દેવી, દેવતા, પુરાણો, રામાયણનાં પાત્રો વગેરેનું તેમને ઊંડું આ કવિઓને મુરાદ પ્રત્યે ઘણું માન હતું. તેથી પોતે જ્ઞાન હતું. તેમ તેના ગરુડ હનુમાન સંવાદ ઉપરથી લાગે છે. રાજસ્થાનમાં કોઈ રાજા પાસે સન્માનિત થઈ ઘણું ધન લાવેલા | ગુજરાતના એક વિદ્વાન મુસ્લિમ ઇતિહાસકાર કરીમ ત્યારે મુરાદને બોલાવી સારી ભેટ સોગાદ આપેલ. મહંમદ માસ્તરે મિરાસી જાતિને મૂળ હિન્દુ માની છે. તેમણે અન્ય મહાપુરુષોની જેમ કવિ મુરાદ વિષે પણ લોકોમાં ગુજરાતના મુસલમાનોના બે વિભાગ પાડ્યા છે. એક તો ચમત્કારની વાતો કહેવાય છે. પરદેશથી જે મુસ્લિમો આવ્યા તેનો વંશ અને બીજો હિન્દુમાંથી પીલવાઈ ગામ અને ગાયકવાડ સરકારને કોઈ પીયાત ધર્મ પરિવર્તન કરી જે મુસલમાન થયા તે. રાજકીય કારણસર વાંધો પડ્યો અને તા. ૩-૬-૧૯૯૮ના મીર અથવા મિરાસી મળ હિન્દ હતા. મિરાસી મીરને રોજ સરકારે પીલવાઈ ઉપર તોપમારો કર્યો અને ગામને Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005143
Book TitleBruhad Gujarat Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2003
Total Pages844
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy