SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૬૯૯ ધીરે હાથથી પત્થર લઈ માતાજીને ઠર્યા અને પોતાના વૈરાગ્યમાં વિવિધ ચર્ચાઓ, ચિંતન, મનન, વાચનાદિ આપવા દ્વારા અડગ રહ્યા. યોગક્ષેમ કરતાં શિષ્યાઓના માત્ર ગુરુમાતા જ નહીં, પરંતુ કરોડોપતિની દિકરી જ્યારે દેરાસર દર્શન કરવા જાય પ્રેરણા સ્વરૂપ સાક્ષાત્ જીવંત મૂર્તિ છે. ત્યારે પૂજાની સામગ્રી લઈ જવા માટે નોકર સાથે જ હોય. તે “વૃક્ષની જેમ લે છે, કોઈ કોઈ દીપકની જેમ પ્રગટે જ સુકોમલ દીકરી જ્યારે આ જિનશાસનની શ્રમણી બની ત્યારે છે કોઈ નદીની જેમ વહે છે કોઈ-કોઈ આદર્શોની વાતો તો કરે પોતાનું જીવન તપ-ત્યાગ-સમર્પણતામાં ઓતપ્રોત પોતાનું જીવન છે સહુ કોઈ પણ આદર્શેની વાતો ઉપર ચાલે છે કોઈ કોઈ..... બનાવી દીધું, દીક્ષા પહેલા એવી વાત સાંભળી હતી કે સાધ્વીજી બસ! આજ સુવાક્ય વણાયેલું છે. આ પૂજ્યશ્રીના અંદર-અંદર ઝઘડે છે. ત્યારથી રતન અંદરથી ખળભળી ઉઠી જીવનમાં, માત્ર પ્રેરણાની વાતો જ નથી પરંતુ સ્વઉપર તેનું ચુસ્ત હતી. આપણા જિનશાસનની શ્રમણી ઉપર આવું ખોટું કલંક તે આચરણ પણ ભલભલાને પીગળાવી દે તેવું છે. બિલકુલ ન ચાલે. માટે જ દીક્ષા લેતાની સાથે જ આ કલંકને તપ-ત્યાગથી સુવાસિત જીવન : દીક્ષા જીવનના નિર્મુલ કરવા ઘણા-ઘણા વિશિષ્ટ અભિગ્રહોને ધારણ કર્યા અને પ્રારંભ સાથે જ તપ-ત્યાગમાં ધૂણી ધખાવી દીધી. પિત્તનો પ્રકોપ તેની ફળશ્રુતિરૂપે જ આજે ૨૩૦ શ્રમણીઓનું એકછત્રીય યોગક્ષેમ અત્યંત કુશલતાથી કરી રહ્યા છે. વધારે તો પણ અટ્ટાઈ, અટ્ટમ, વીસસ્થાનક, નવપદની ઓળીઓ અવારનવાર ઉપવાસ વગર તો ચાલે જ નહીં. જીરાવાલા, આવો હવે આ શ્રમણી શિરોમણિની યશોગાથાને શંખેશ્વર જેવા તીર્થોમાં જાય ત્યારે અમનું પચ્ચખાણ લઈ લે, જોઈએ. સાથે ત્યાગ પણ ગજબનો, દીક્ષા લેતા જ ફરસાણ, મેવો, ફુટ વિરાટ વ્યક્તિત્વના સ્વામિની એવા પૂજ્યશ્રીના વાવજીવ ત્યાગ, છેલ્લા કેટલાક વર્ષોથી મિષ્ટાન, કડક વસ્તુ, ગુણવૈભવને આલેખવાનું ગજુ અમારી કલમમાં નથી શબ્દો કડાવિગઈ આદિના ત્યાગપૂર્વક માત્ર ૩ જ દ્રવ્ય વાપરે, વાપરવા પામર બની જાય, વાણી વાચાળ બની જાય એવા પૂજ્યશ્રીની બેસતા પહેલા ઘણીવાર બે દ્રવ્યની ધારણા અભિગ્રહ કરે. અજબ-ગજબ કોટિની ક્ષમતા, વાત્સલ્યતા, વૈરાગ્યતા, પરાર્થતા, તબિયતને કારણે સાંજે વાપરવું પડે તો પણ સાંજની ગરમ તારકતા, સરલતા, નમ્રતા, ધૈર્યતા, મૃદુતા, નિસ્વાર્થતા ઇત્યાદિ ગોચરીનો ત્યાગ હોય, વૃત્તિસંપ, રસત્યાગાદિ બાહ્ય અત્યંતર વિશિષ્ટ ગુણોનું પ્રત્યક્ષ અવલોકન કરતા અમે ધન્યતા તપથી જીવનબાગ મઘમઘાયમાન બનાવ્યો. અનુભવીએ છીએ. પુષ્પોને જોતા જ ભ્રમરોનું વૃંદ એકાએક નિર્દોષ સંયમચર્યાના રાણી : ભગવાનની આજ્ઞા છે આકર્ષાઈને તેની સુવાસની પ્રાપ્તિ અર્થે પુખ પાસે દોડી જાય સાધ માટે બનાવેલો આહાર : કે સાધુ માટે બનાવેલો આહાર સાધુને ન ચાલે. નિર્દોષ જોઈએ. છે. તેમજ પૂજ્યશ્રીના વિચરણ રાજસ્થાન ગુજરાતમાં જ હોવા આને જીવંત મંત્ર બનાવ્યો અને શ્રમણીર્વાદમાં તેના બીજ રોપ્યા. છતાંપણ પૂજયશ્રીના ગુણરૂપી, આચારરૂપી પુષ્પોની સુવાસથી વિહારમાં રસોડામાં ન જતાં અજૈનોના ઘરનો નિર્દોષ આહાર આકર્ષાઈને કર્ણાટક, મહારાષ્ટ્ર, બેંગ્લોર, કચ્છ, સૌરાષ્ટ્ર આદિ લઈને નિર્વાહ કરે. છ'રીપાલિત સંઘમાં જેસલમેર તીર્થની યાત્રા આધુનિક દેશોમાં રહેલા મુમુક્ષુઓ પણ દૂર-દૂર ફેલાયેલી આ કરી પાછા ફરતાં સંઘવી તરફથી સર્વ વ્યવસ્થા હોવા છતાં પણ સુવાસથી આકર્ષાઈને પોતાનું સર્વસ્વ સમર્પણ કરી પૂજયશ્રીના રસ્તામાં જૈન-જૈનેતર વસ્તીના અભાવે નિર્દોષ ગોચરીની સાન્નિધ્યમાં જિનાજ્ઞાનુસાર સાધનાની ધૂન મચાવી રહ્યા છે. અશક્યતા હોવાથી પંદર દિવસ સુધી ચણાદિ સૂકી વસ્તુથી અરે, એટલું જ નહીં પરંતુ મોહમયી નગરીઓમાં રહેવા છતાં અને ભૌતિકવાદમાં રંગાયેલી આધુનિક શિક્ષા બી.કોમ, બી.એ., એમ.કોમ. સુધી પ્રાપ્ત કરેલી શિક્ષિત યુવતિઓ પણ પ્રભુભક્તિ અને ગુરુ સમર્પણતા : પ્રભુભક્તિ પણ પૂજ્યશ્રીના શુદ્ધાચારમય જીવન જોઈને સમર્પિત બની અને ઉચ્ચકક્ષાની, દેરાસરમાં જાય, ભગવાનમય બની જાય. ૨-૩ ૪ કલાક નીકળી જાય. બહાર આવવાનું નામ જ ન લે. ક્યારેક આજે સંયમના પાલનમાં અનેરી પ્રસન્નતાને અનુભવે છે.....અને શારીરિક અસ્વસ્થતા હોય તો શિષ્યાઓ ગોચરી લાવીને મૂકે, તેનું કારણ એક જ છે તેમની ગુરુમાતા ભલે શિષ્યા હો કે ગુરુમહારાજ આવશે એટલે જલ્દીથી વપરાવી દઈશું પણ પ્રશિષ્યા બધાની ઉપર સમષ્ટિ, એ જ કરણા, એજ - પૂજ્યશ્રી ઉપાશ્રયમાં આવે ત્યારે ખબર પડે આજે તો ઉપવાસનું વાત્સલ્યતા....વિધ-વિધ પ્રકારે આપણા મહાપુરુષોના જીવનની કે www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy