SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૦ વિશ્વ અજાયબી : જાણકાર, કેટલાં વિનયમૂર્તિ! ગુરુચરણે નિવેદન કર્યું, દુનિયા એક જ મંત્ર-જગત પાછળ અને ભક્ત પાછળ આપણે દોડવાનું ભલે કહે, જીર્ણોદ્ધાર સાધ્વીજી મહારાજે કરાવ્યો, પણ મારો નથી. આપણે તો શાસ્ત્ર અને ગુર્વાજ્ઞાને પડછાયાની જેમ અંતરાત્મા મને કહે છે ગુરુદેવ! સાગરજી મ.ની કૃપાનું ફળ છે. અનુસરવાનું છે. અમારાં નાનાં બહેન પૂ. શુભોદયાશ્રીજી કંઈ પ્રતિષ્ઠા આચાર્ય ભગવંતની તારક નિશ્રામાં વંદન કરીએ. કઠિન વિહારો કરી પલિવાલ પ્રદેશમાં ૩૯ જિનમંદિરનાં આપનાં પુનિત ચરણમાં આશિષ માંગીએ. શાસનસેવાની અને જીર્ણોદ્ધાર-નિર્માણ કરાવ્યાં, પણ જીવનમાં જુઓ, તો સાદાઈ શાસન-મર્યાદાની આપની સાથે જ સ્મૃતિ થાય છે, નાકોડા અને સાધુતાનાં આગવાં દર્શન! તીર્થનાં ઉદ્વારિકા પૂ. હેતશ્રીજી મ.ની. ( વિશાળ છે, અનુપમ છે, અદ્ભુત છે, સાધ્વીજી મ. અને સદા પ્રાતઃકાળે દર્શન આપે છે. અમારાં ભવોદધિતારક તેમના ઇતિહાસો, તેમની શાસનસેવાઓ! ત્યાગ-તપશ્ચર્યાનાં જીવંત મૂર્તિ ગુરુણીવર્યા પૂ. સુવ્રતાશ્રીજી મ. જૈનશાસનમાં સાધ્વીજી મ.નું સ્થાન અનોખું છે. શાસ્ત્રોનાં જીવનમાં આરાધના, સાધના અને ઉત્કૃષ્ટ ચારિત્રમાં લીન રહેતાં, પાને પાને ‘સે ભિખુ વા ભિખુણી વા, સાહુવા-સાહુણી વા’ પ્રભુભક્તિમાં મસ્ત રહેતાં, ત્રણ-ત્રણ કલાક સુધી એક પદ દ્વારા શબ્દો આલેખાયેલા છે. મોટી શાંતિમાં પણ પંદર દિવસે પ્રભુમાં ખોવાઈ જતાં, અંતરનાં અશ્રુજને પ્રભુ પ્રક્ષાલ કરતાં આવશ્યક ક્રિયામાં બોલીએ છીએ, “સાધુ-સાધ્વી, શ્રાવકમહાન ગુરુણી યાદ આવે છે. સરલ મૂર્તિ પૂ. મંગલશ્રીજી મ. શ્રાવિકાણાં.....” યાદ આવે છે. અનેક સંસ્મરણો જાગૃત બને છે. જ્ઞાનમૂર્તિ પૂ. આમ શાસ્ત્રમાં સર્વને ઉચિત સ્થાન છે જ. આત્માની જયાશ્રીજી મ., પ્રતિદિન પ્રાત:કાળે ત્રણ વાગ્યાથી જેમનો દૃષ્ટિએ એનું બહુમાન અને અનુમોદન થાય જ છે. બાકી કર્મોની સ્વાધ્યાયનો નાદ બાલ્ય ઉંમરમાં શ્રવણ કરતાં જ આંખો ખૂલતી, દૃષ્ટિએ ભિન્નતા હોવી એ તો જૈન શાસનનો મુદ્રાલેખ છે. જેમને વાત ન ગમે, વિવાદ ન ગમે, પણ એક ગમે જ્ઞાનની સ્ત્રીવેદ-પુરુષવેદ અને નપુંસકવેદનાં બંધકારણો, ક્યાં મસ્તી! ગુણસ્થાનક સુધી બંધ, કયા વેદના કારણે કયા ગુણોની પ્રાપ્તિ જેમણે જીવનમાં હું–તું-મારું-તારું ગૌણ કરી એક ન થાય તેનું વિશદ વર્ણન છે. કર્મજન્ય ભેદ તથા તેનાં નુકસાન શાસન અને ગુરુદેવને મુખ્ય માનેલ તે અમારાં ઉપકારી પૂ. મોટાં સમસ્ત જૈનો સમજે છે અને માને છે. સાધુજીવન કે સાધ્વીજીવન મ. સર્વોદયાશ્રી મ.સા. પ્રભુશાસન અને ગુરુદેવ સાડા ત્રણ કરોડ (વેદની દૃષ્ટિએ) એ કર્મજન્ય ભેદ છે. આત્માનો વિશુદ્ધ રોમરાજિમાં જેમને બિરાજિત હતાં. મને, અમને સૌને કહેતાં આરાધક ભાવ ગુણજન્ય છે. આરાધક ભાવ વિકસિત કરવા, “જમાનાનું ઝેર કાતિલ છે. શાસનની મર્યાદાઓ મહાન છે. કુલેશરહિત બનવા, વીતરાગી બનવાનો સાધુ-સાધ્વી બંનેને ગુરુદેવનું આશૈશ્ચર્ય જ તારક છે. ક્યારેય ક્યાંય મોટા ભા. ના અધિકાર છે. જિનશાસનમાં જે રાગ-દ્વેષરહિત બને છે તે થતાં, નમ્રતા અને વિવેક-વિનયથી જ શોભા વધારજો.” અમારાં વંદનીય છે. પ્રભુશાસનમાં કેવળજ્ઞાની સદા પૂજનીય છે. પૂ. મોટાબહેન સદા જ્ઞાનચર્ચા સ્વાધ્યાયમાં લીન-તેમનો પણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy