SearchBrowseAboutContactDonate
Page Preview
Page 669
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણા ૬૫૭ હિન્દી ભાષા પર સંપૂર્ણ પ્રભુત્વ ધરાવતા પૂજય ઉદયરત્નવિજયજી મ.સા. વિ.સં. ૨૦૬૦ ભાદરવા વદ ૧૦ના મુનિશ્રીએ વિ.સં. ૨૦૩૭માં પોતાના પરમ ઉપકારી શુભદિવસે ૮૦ વર્ષની જૈફ વયમાં પણ વર્ધમાન તપની 100 ગુરુદેવશ્રીને શ્રદ્ધાંજલિ આપતા ‘વાત્સલ્ય કે મહાસાગર' ઓળી પૂરી કરી છે. વિ.સં. ૨૦૫૮માં પૂજ્યશ્રીની પ્રેરણાથી પુસ્તકનું આલેખન કરેલ. ધીમે ધીમે એમની સાહિત્યયાત્રા ભાયંદરનિવાસી સંદીપકુમાર અમરચંદજી ચોપડાએ ભાગવતી આગળ વધવા માંડી. દિવ્યસંદેશ પ્રકાશન ટ્રસ્ટ મુંબઈના દીક્ષા અંગીકાર કરી પૂજ્યશ્રીના શિષ્ય મુશ્રિી કેવલરત્ન અન્વયે હિન્દી ભાષામાં આલેખિત તેમના સાહિત્યનું પ્રકાશન વિજયજી બન્યા છે. ચાલુ થયું. દર વરસે ૬-૭ પુસ્તકોનું પ્રકાશન થતાં આજે પૂજ્ય પંન્યાસશ્રીના સદુપદેશથી દેહુરોડ-પૂના નિવાસી તેમનાં ૧૧૪ પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. શા કેસરીમલ ખેમચંદજી જેને પોતાના સમગ્ર પરિવારબે વરસ પૂર્વે અષાઢ સુદ-૯ના દિવસે એમના દ્વારા ધર્મપત્ની, એક પુત્ર તથા એક પુત્રી સહિત વિ.સં. ૨૦૫૯, મહા આલેખિત-સંપાદિત ‘બીસવીં સદી કે મહાનયોગી’ ૧00માં સુદ-૬ના શુભદિવસે પૂજ્યશ્રીની શુભનિશ્રામાં ભાગવતી દીક્ષા પુસ્તકનું વિમોચન થયેલ છે. શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં અંગીકાર કરેલ છે. જૈનશાસનની સુંદર આરાધના-પ્રભાવના ગુજરાતી સાહિત્ય બહોળા પ્રમાણમાં છે, જ્યારે હિન્દી કરી રહેલા અને નતન હિન્દી સાહિત્યનું અવિરત સર્જન ભાષામાં સાહિત્યની ખૂબ જ કમીના છે. પૂજ્યશ્રીએ એ કમીની કરનારા પૂજ્ય પંન્યાસશ્રી રત્નસેનવિજયજી મ.નાં ચરણોમાં પૂર્તિ કરવા માટે કમર કસેલ છે. ભાવભરી વંદના. છેલ્લાં ૧૭ વરસથી એમનાં પ્રવચનોને વાચા આપતું સૌજન્ય : દિવ્ય સંદેશ પ્રકાશન મુંબઈ-૨ હ : સુરેન્દ્રભાઈ જૈન અહં દિવ્યસંદેશ' માસિક પણ નિયમિતરૂપે પ્રકાશિત થાય છે. સમગ્ર પરિવારની સાથે પ્રવજ્યાના માર્ગે સંચરતા નૂતન સાહિત્ય સર્જનની સાથે સાથે પૂજ્યશ્રીએ સંસ્કૃતભાષામાં અનેક ગ્રંથોનું પણ સંપાદન કરેલ છે. “શ્રી હેમચંદ્ર (પૂ.બાપા મ.સા.) પૂ.શ્રી વીરવિજયજી શબ્દાનુશાસનમું–‘બૃહદ્રવૃત્તિ'– લઘુન્યાસ’ સહિત ત્રણ ભાગમાં મ.સા. એમના સંપાદન તળે પ્રકાશિત થયેલ છે. એની સાથે ‘પાડવરિત્ર' નું પણ સંપાદન કરેલ છે. જન્મ : વિ.સં. ૧૯૭૮, ભાદરવા વદ સાતમ, સ્વ. પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમવિજય બુધવાર તા. ૧૩-૯મહોદયસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાનુસાર વિ.સં. ૨૦૫૫ના ૧૯૨૨ સવારે ૯-૧૦ વૈશાખ સુદિ ૫-ના દિવસે તેમને ‘ગણિ' પદથી વિભૂષિત કલાકે કરવામાં આવેલ અને વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ જન્મ સ્થળ : દારહ્યા, વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાનુસારે કા.વદી ૫ મોતીબાગ સંવત ૨૦૫૯ના શુભ દિવસે શ્રીપાલનગર-મુંબઈમાં તેમને પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવેલ છે. બાલ અને તરણ માતા : સુકનકંવરબાઈ સંસ્કરણ વાચના શ્રેણીના માધ્યમે તેમણે હજારો બાળકોને ધનરાજજી કોઠારી પ્રભુશાસનના રસિક બનાવવા માટે યોગ્ય પ્રયત્ન કરેલ છે. પિતા : ઘનરાજજી કોઠારી એમની તારક નિશ્રામાં અનેકવિધ સામુદાયિક અનુષ્ઠાનો, દીક્ષા તિથિ : વિ.સં. ૨૦૨૯, વૈશાખ સુદ-૫, તા. ૭-૫આરાધના—તપશ્ચર્યાઓ સંપન્ન થયેલ છે. થાણા (મહા.)માં ૧૯૭૩ દારહા એઓશ્રીની પ્રેરણાથી સંઘમાં મહાનું સિદ્ધિદાયક-સિદ્ધિતપની કાળધર્મ : વિ.સં. ૨૦૬૪, શ્રાવણ વદ-૧૨, તા. ૨૮-૮તપશ્ચર્યા થઈ હતી, જેમાં ૧૦૯ આરાધકો જોડાયા હતા. ૨૦૦૮, શ્રી શંખેશ્વર મહાતીર્થ એ દિવસે ગુરુ પુષ્યામૃત ધૂલિયા, યેરવડા કર્જત આદિમાં ઉપધાનતપ તથા ઠેર ઠેર ભવ્ય સિદ્ધિયોગમાં ગુરુની હોરામાં, ગુરુના ચોઘડીયામાં ઉદ્યાપનમહોત્સવો પણ થયા છે. પોતાના ગુરુની નિશ્રામાં કાળધર્મ પામ્યા. પૂજ્ય પંન્યાસજી મ.ના પ્રથમ શિષ્ય તપસ્વી મુનિશ્રી પુણ્યના અંકુરા પાંગરે છે ત્યારે જિનશાસનને સમર્પણ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy