SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૨ વિશ્વ અજાયબી : સાત ધોરણનો અભ્યાસ પૂર્ણ કરી તે વખતે મુંબઈ જતા માતુશ્રી ભમીબેનને બે પુત્રોની દીક્ષા માટે રજાનું હતા, તેમ આ મેઘજીભાઈને પિતાશ્રીએ વિ.સં. ૨૦૧૫, ચૈત્ર પૂછવામાં આવેલું ત્યારે તેમણે કહેલું : મારી તો ચારેય પુત્રોને સુદ-૧૫ તા. ૨૪-૪-૧૦૫0 ગુરુવારની સાંજે મુંબઈ મોકલ્યો. રજા છે આટલી હદે સમર્પણશીલતા જોઈ પૂ.પં.શ્રી | મુંબઈમાં નોકરીમાં લગભગ ૧૨ વર્ષ ગાળ્યા છેલ્લા ૩- કલાપૂર્ણવિજયજી સ્તબ્ધ બની ગયેલા. ૪ વર્ષ દુકાન પણ ચલાવી. શરૂઆતના વર્ષોમાં તો ધર્મ સાવ દીક્ષા પછી પૂ. પં.શ્રી કલાપૂર્ણવિજયજી મ. (વિ.સં. જ ભૂલાઈ ગયેલો પણ પછીથી મહાત્માઓના પ્રવચન, શ્રવણ છાથા મહાત્માઓના પ્રવચન, શ્રવણ ૨૦૨૯, માગ. સુદ૩ ના દિવસે આચાર્યપદવી થયેલી) એ વગેરેથી સુષુપ્ત ધર્મસંસ્કારો જાગી ઊઠ્યા. પ્રવચન-શ્રવણથી સંયમ-ઘડતર અંગે અત્યંત કાળજી રાખી. દીક્ષા લેવાના ભાવ જાગ્યા. પ્રારંભિક ચાતુર્માસોમાં ચંપકભાઈ અમૂલખભાઈ, વિ.સં. ૨૦૧૫, શ્રા. સુદ-૧ બુધવાર તા. ૫-૮- રસિકભાઈ, ચંડીપ્રસાદ વગેરે પંડિતોની ગોઠવણ કરાવવા દ્વારા ૧૯૫૦ના જન્મ પામેલા પુત્રનું નામ પાડવામાં આવ્યું સંસ્કૃત, કાવ્ય, સાહિત્ય, કર્મગ્રન્થ, આગમ, યોગગ્રન્થ આદિનો મણિલાલભાઈ. ચાર પુત્રોમાં આ ત્રીજા નંબરના એ ભાઈ ઠોસ અભ્યાસ કરાવ્યો. પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી જેવા (ચાર ભાઈ અને એક બહેન એમ કુલ પાંચ સંતાનો ક્રમશ : દિવ્યપરષના સાન્નિધ્યનો અપૂર્વ લાભ અપાવ્યો. મેઘજી, નવલબેન, શાંતિલાલ, મણિલાલ અને ચંપક નામ વિ.સં. ૨૦૪૨ (ઈ.સ. ૧૯૮૬)થી પૂજ્ય આચાર્ય હતા.) ભગવંતની આજ્ઞાથી પૂ. બંધુબેલડીએ સ્વતંત્ર ચાતુર્માસોનો વિ.સં. ૨૦૧૯, પોષ સુદ-૭ તા. ૨-૧-૧૯૬૩ બુધવારે પ્રારંભ કર્યો. ગાગોદા, અમદાવાદ (કૃષ્ણનગર), ડભાઈ, પિતાશ્રી ભચુભાઈનું અવસાન થયું. પાંચ વર્ષની ઉમરે સ્કૂલમાં માધાપર, અમદાવાદ (નવરંગપુરા), બેંગલોર, હુબલી, ભણવા દાખલ થયેલ મણિલાલભાઈ પણ પોતાના અન્ય દાવણગિરિ, થાણા, ડીસા, ભૂજ, મુંબઈ (સાયન, ઘાટકોપર, ભાઈનોની જેમ સહજ રીતે હોંશિયાર હતા. ચારેય ભાઈઓમાં ગોરેગામ) મનફરા, સુરત આદિ સ્થળોએ પૂજ્યશ્રીના યશસ્વી એ વિશેષતા હતી કે બધાનો સ્કૂલમાં પહેલો નંબર જ આવે. ચાતુર્માસ થયા છે. પૂજ્યશ્રીની નિશ્રામાં સંઘ, ઉપધાન, પ્રતિષ્ઠા, ૬ ધોરણ પૂરા કરીને મણિલાલભાઈ મુંબઈ પહોંચ્યા. દીક્ષા-પ્રદાન, ૯૯ યાત્રા આદિ શાસન પ્રભાવક કાર્યો શ્રેષ્ઠ સાતમું ધોરણ મુંબઈમાં ભણ્યા પણ એ પુર ભણાય એ પહેલાં સંપન્ન થયા કરે છે. જ મેઘજીબાઈએ સંસાર છોડવાની તીવ્ર તાલાવેલી વ્યક્ત કરી. વિદ્વાન પૂજ્યશ્રીએ આજ સુધી વિઠલ્મોગ્ય તથા દઢ આસ્થાવાળી માતાએ મમતાને કચડીને ભણવા જવા માટે લોકપ્રિય અનેક પુસ્તકો પણ લખ્યા છે. ‘શાલિભદ્ર મહાકાવ્ય', રજા આપી. વિ.સં. ૨૦૨૮, કા.વ. ૬ તા. ૮-૧૧-૧૯૭૨ ‘ક્રિયાશ્રય મહાકાવ્ય' “શબ્દમાલા' જેવા સંસ્કૃત ગ્રંથો, કહે સોમવારના મુંબઈ છોડી પાલિતાણાની યાત્રા કરી. નાના ભાઈ કલાપૂર્ણસૂરિ' (૪ ભાગ, ગુજ. તથા હિન્દી) || કલાપૂર્ણમ્ | મણિલાલ સાથે મેઘજીભાઈ આધોઈ (કચ્છ) મુકામે માગ. સુદ- સ્મૃતિગ્રન્થ (બે ભાગ), અધ્યાત્મવાણી વગેરેએ જિજ્ઞાસુ ૩ના પૂ.આ.વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પૂ. પં. આરાધકો માટેના ગ્રન્થો, ઉપદેશધારા વગેરે નિબંધપ્રધાન ગ્રન્થો, કલાપૂર્ણવિજયજી મ. આદિ પાસે આવી પહોંચ્યા. આત્મકથાઓ, આવો, બાળકો! વારતા કહ્યું, આવો, મિત્રો! માગ. સદ ના ત્યાં રહેલા ઉપધાનમાં જોડાયા પણ વાર્તા કહુ, હું કુમારપાળ વગેરે જેવા કથા ગ્રંથો વગેરે ૩૦-૩૫ પ.પં.શ્રી કલાપૂર્ણવિજયજી મ.ની પ્રબળ પ્રેરણાથી માગશર સુદ- જેટલા તેમના પુસ્તકો આજ સુધી પ્રગટ થયેલા છે. ૧૧ના બંને ભાઈનોનું દીક્ષા માટેનું મુહૂર્ત નીકળ્યું. ભૂજ મુકામે જનસમાજમાંથી તેને સારો પ્રતિસાદ મળ્યો છે. જ્ઞાનસાર, મહા સુદ-૧૪, શનિવાર તા. ૨૯-૨-૧૯૭૨ના બંને બંધુઓની અધ્યાત્મકલ્પદ્રુમ જેવા ગ્રંથો પર ગુર્જર પદ્યાનુવાદ પણ દીક્ષા નાનાભાઈ મણિલાલની ત્યારે ૧૨ વર્ષની ઉંમર હતી. પૂજ્યશ્રીએ કર્યો છે. શૈશવકાળમાં જ દીક્ષા થયેલી હોવાના સાથે બીજા પણ ૯ મુમુક્ષુઓ ( ૩ પુરુષો અને ૬ બહેનો) હતા કારણે નાના બંધુએ પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રન્થ, શતકો, કુલ ૧૧ દીક્ષાઓ થયેલી. એજ ફા.સુ. ૧૨ના મભૂમિ અધ્યાત્મસાર, ઉપદેશમાળા, આચારાંગ, ઉત્તરાધ્યયન, મનફરામાં સૌની વડી દીક્ષા થઈ. અભિધાન-ચિંતામણિ નામમાળા વગેરે ૨૫ થી ૩૦ હજાર Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy