SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ જેન શ્રમણ ૬૪૫ * દયાચંદમલજીની સુપુત્રી શ્રી જશવંતીબહેન સાથે જાણે છે.” એવી પ્રસિદ્ધિને મગજમાં બરાબર બેસાડવા તેઓશ્રીએ ભોગાવલી કર્મ બાકી રહ્યાં ન હોય એ રીતે નિર્લેપ નિર્મળભાવે આવશ્યક સૂત્રોની સાથે અર્થ પ્રચારનું બીડું ઉક્ત સંસ્થા દ્વારા જળકમળવતુ, જીવન જીવવાની ભાવનાથી લગ્ન-ગ્રંથિથી ઝડપ્યું, જે છેલ્લા શ્વાસ સુધી અવિરત, અનેક ભાષા દ્વારા જોડાયા! અખંડિત ચાલુ રાખ્યું. આ સાધનામાં તેઓશ્રીના અંતરને પ્રાચીન કાળમાં જેમ અનેક મહાપુરુષોને લગ્નમંડપમાં સમજનારા અને ભાવનાને મૂતસ્વરૂપ આપનારા એક નરવીર ચોરીના ફેરા ફરતાં હસ્તમેળાપ કરતાં સંસારની અસારતાનાં ઈ.સ. ૧૯૫૦/૫૧માં મળ્યા. તેઓનું નામ હતું, કલકત્તા દર્શન થયાં, વૈરાગ્યના ઝરણામાં નિર્મળ સ્નાન કરવાના કોડ નિવાસી શેઠ શ્રી હિમચંદભાઈ કે. શાહ, જેઓએ પણ પોતાના જાગ્યા તેમ મુનિશ્રીના જીવનમાં પણ આવી જ અદ્દભુત ઘટના છેલ્લા શ્વાસ સુધી પૂજ્યશ્રીની પડખે જ દેઢતાપૂર્વક ઊભા રહી થઈ ગઈ. ખબર નહીં કે મુનિશ્રીએ ધર્મપત્નીને પણ વૈરાગ્યના સંસ્થાની જરૂરિયાતો પૂરી પાડી. માર્ગે વાળવાના કોડ સેવ્યા હશે! અને તેથી લગ્ન પછી અલ્પ ‘પ્રેસ અને પ્લેટફોર્મ' એ સમાજને જાગ્રત કરવાનાં સમયમાં જ મનના વિચારને સંસારીઓની સામે વહેતા મૂક્યા સાધન છે. એવા વિચારે સ્વ. મુનિશ્રીએ સં. ૨૦૦૫થી મુરબાડ અને સં. ૧૯૯૦ માગશર વદ ૮ના પવિત્ર દિવસે પાટણની ગામે “ગુલાબ' નામના માસિકનો પ્રારંભ કર્યો. આ બાળમાસિક પવિત્ર ભૂમિમાં ભરયૌવન વયે સંસારના સંબંધોનો ત્યાગ કરી શિક્ષા અને શિક્ષણ માટે, વિદ્યાપીઠ અને પાઠશાળા માટે વિદ્યાર્થી પરમપૂજ્ય આ. ભ. શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના અને ભાવિ નાગરિક માટે ઉમદા વિચારો સમાજને આપ્યા. શિષ્યરત્ન પૂ.પં. મ. શ્રી પ્રવીણવિજયજી મ.સા.ના શિષ્યરત્ન સાહિત્યકાર મુનિશ્રીના વિચારોને પાને પાને વહેતા કરી એક પ્રભાવક પૂ.પં. મે. શ્રી મહિમાવિજયજી મ.ના શિષ્યરત્ન નવું જ વાતાવરણ “માધ્યસ્થ ભાવના'નું ઊભું કર્યું. ટૂંકમાં મુનિશ્રી જિતેન્દ્રવિજયજી મ. તરીકે સુપ્રસિદ્ધ થયા. હજારો જ્ઞાનપિપાસુઓમાં જ્ઞાનની ભૂખ જગાડી. અર્થની સૂઝ જ્યારે સુકોમળ એવાં ધર્મપત્ની પણ પતિના પવિત્ર માર્ગે ઊભી કરી. અને ઊગતા લેખકોને ચાન્સ આપ્યો. સમ્યગુજ્ઞાનનો પ્રયાણ કરી સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી મ.નાં પ્રથમ શિષ્યા પ્રચાર કર્યો. સાધ્વીજી શ્રી જયપ્રભાશ્રીજી મ. તરીકે સંયમી થઈ ધન્ય બન્યાં. મુનિજીવન અનેક સંકટોની અને ઉપસર્ગોની “સંયોગ ત્યાં વિયોગ છે.” “સર્જન ત્યાં વિસર્જન છે.” હારમાળાનું જીવન કહેવાય છે. તેથી શાસ્ત્રમાં મુનિ જીવનને એવી વ્યાવહારિક વાતો મુજબ ચરિત્રનાયક શ્રાવકમાંથી શ્રમણ “લોઢાના ચણા ચાવવા” જેવું વર્ણવ્યું છે. તેનો અનુભવ કરવા અને રાગીમાંથી ત્યાગી થયા. અજ્ઞાનતામાંથી મુક્ત બની જ્ઞાન- માટે જ સ્વ. મુનિશ્રી પૂર્વ પ્રદેશના (કલકત્તા-દિલ્હી) અને સાધના-આત્મસાધનામાં આગળ વધ્યા. આ સાધના યજ્ઞમાં દક્ષિણ પ્રદેશના (કન્યાકુમારી સુધી) જિનમંદિરોની સ્પર્શના તેઓશ્રીના ગુરુદેવનો અને દાદા ગુરુદેવ પૂ.આ. મ. શ્રીમદ્ કરવા પધાર્યા હતા. એટલું જ નહીં, પણ એ પ્રદેશમાં વસતાં વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.ની કૃપા ઘણી જ ઉપયોગી થઈ. જૈન-જૈનેતર સમાજની સાથે હળીમળી તેઓને ઉપયોગી થાય સં. ૧૯૯૮/૦૭ની વાત છે. સ્વ. મનિશ્રીના આત્મ- તેવાં જૈન ધર્મનાં અનેક પુસ્તકો તે તે ભાષામાં પ્રકાશિત કરી મંદિરમાં જૈન ધર્મના શિક્ષણપ્રચારની ઉત્કંઠા જાગી અને જૈનધર્મની અપૂર્વ સેવા કરી હતી. નાનકડો જ્ઞાનનો દીપ ગારિયાધારમાં ભ0 શ્રી શાંતિનાથ પ્રભુની આજનો વિદ્યાર્થી કાલનો નાગરિક છે”, “કુમળા નિશ્રામાં ‘પુણ્યનો સિતારો' નામે પુસ્તક દ્વારા પ્રગટ કર્યો. છોડને વાળો તેમ વળે.” આવા વિચારો અનુસાર શિક્ષણ કોડિયું ભલે નાનું હોય પણ તેનો પ્રકાશ ચોમેર પ્રસરે ક્ષેત્રના પ્રખર હિમાયતી સ્વ. મુનિશ્રીએ એકલા હાથે પોતાના છે. પુષ્પ ભલે કોમળ હોય. નાનકડું હોય પણ તેની સુવાસ સૌને શિષ્યરત્ન મુનિશ્રી હરીશભદ્ર વિજયજી મ.ની સાથે જૈનસમાજને આકર્ષે છે. તેમ જ્ઞાનદીપને અખંડિત રાખવા તેના દ્વારા અનેક કુલ આઠ ભાષામાં અનોખી સાહિત્ય-સંસ્કારની ભેટ આપી છે. આત્મમંદિરોમાં શ્રદ્ધાનો પ્રકાશ પાથરવા સ્વ. મુનિશ્રીએ તા. બીજા શબ્દમાં આવું કપરું કામ પૂર્વ કોઈએ ભેખ લઈ કર્યું નથી ૧૪-૫-૧૯૪૮ના મંગળ દિવસે પૂનામાં “શ્રી જૈન તત્ત્વજ્ઞાન અને ભવિષ્યમાં કરશે કે કેમ તે શંકા છે. વિદ્યાપીઠની વિશાળ દષ્ટિથી સ્થાપના કરી. જીવનને ચાર અવસ્થામાં સાક્ષરોએ વહેંચ્યું છે, જ્યારે ક્રિયાની સાથે જ્ઞાન મળે તો તે ઇચ્છિત ફળ આપે આધ્યાત્મિક પુરુષોએ વેદનીય કર્મની અપેક્ષાએ બે વિભાગમાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy