SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૬૪૩ તેને હવે ૧00 ઓળી પૂરી થયા પછી આંબેલ કર્યા વિના ચેન નાજુક પણ રોજ એકાસણા તો ખરા જ, નિર્દોષ પાણી ન મળે કેમ પડે? નાખ્યો ફરી પાયો. પાયો નાખીને ફરીથી આયંબીલની તો ચલાવી લેવાનું પણ દોષિત પાણીનો છાંટો વાપરવાનો નહીં. ઓળીઓમાં ઝુકાવ્યું. જોતજોતામાં ૫૧ ઓળીઓ તો પૂરી થઈ તેમની ભાવના મુજબ પૂ. મુનિશ્રી જગવલ્લભ વિ.મ. અને ગઈ....તેની સાથે ૧૦૧, ૧૦૨ ઓળી સાથે લીધી... મુનિશ્રી મુક્તિવલ્લભ વિજયજીએ પણ સેવા સમાધિ માટે પૂ. | ‘તબિયત ભલે શિથિલ હોય પણ મન અને આરાધનામાં તપસ્વી મ.ની સાથે જ ઉગ્રવિહાર કરીને ચોમાસા માટે પધારી શિથિલતા નહીં જ આ તેમનું જીવનસુત્ર હતું. જલગાંવમાં ગયા. મુનિ વરબોધિ વિ., મુનિ કુલબોધિ વિ. અને મુનિ ૧૧૨મી ઓળી શરૂ કરી. પછી વિહાર ચાલુ થયો. શરીર તદ્દન વિમલબા છે એ કરી ન વિમલબોધિ વિ. અખંડ સેવામાં ખડેપગે હતા જ. ક્ષીણ, ભક્તો-સાધુઓનો ઘનિષ્ઠ આગ્રહ છતાં ડોળીનો ઉપયોગ ચોમાસુ વરસવા માંડ્યું એની સાથે આત્મામાં અનશન ન કર્યો તે ન જ કર્યો અને હસતે મોઢે ઘણું સહન કરીને પણ કરવાની ભાવના પણ વસરવા માંડી. સૂરતથી પૂજ્ય મુંબઈ પહોંચ્યા. શ્રીપાળનગરમાં ચોમાસુ રહ્યા. ‘ચોમાસામાં ગુરુદેવશ્રીની આ સંમતિ મેળવીને ચોમાસી ચૌદસથી રોજ ક્યા વિગઈ વાપરવી’ એમ વિચાર કરીને નબળા શરીરે પણ એકએક ઉપવાસના પચ્ચખાણ ચાલુ કરી દીધા. “શરીર જ્યારે ૧૧૩મી ઓળી ચાલુ કરી. વચમાં વચમાં સખત નબળાઈના પોતાનું કહ્યું ન કરે તો હવે શરીરનું કહ્યું આપણે કરવું' એમ કારણે તપસ્યાની બાબતમાં મન એવું લોખંડી કે જ્ઞાનપાંચમને નહીં પણ શરીરનો છેલ્લો કસ પણ ખેંચી લેવો એ જ પવિત્ર દિવસે ઓળી બરાબર પૂરી કરીને સુદ ૬ના પારણું કર્યું. ત્યારે ગણતરી. પણ શરીરે એમાંય આડાઈ કરવા માંડી. તપસી પૂ. ચંદ્રશેખર મહારાજે પણ વ્યાખ્યાનમાં ખૂબ ભાવપૂર્વક મહારાજના જ્ઞાનની ખરી કસોટી હતી. જૈન શાસનમાં ક્યાંય ગુણાનુવાદ કર્યા. મુંબઈમાં સાયનના બીજા ચોમાસામાં પણ કદાગ્રહ કે હઠાગ્રહને સ્થાન જ નથી. જે પ્રવૃત્તિ કરતા શુભધ્યાન જંપીને બેઠા નહીં. ૧૧૪મી ઓળી બરાબર પૂરી કરી. પૂ. અને સમાધિભાવ પુષ્ટ બને એ પ્રવૃત્તિ ચાલુ રાખવાની હોય પણ મુનિશ્રી જગવલ્લભવિજયજી મ. અને મુનિશ્રી જેમાં શુભધ્યાનને બદલે દુર્થાન આક્રમણ કરવા મંડી પડે એવી જિનહંસવિજયજીએ ખૂબ સેવાનો લાભ લીધો. પારણા પ્રસંગે પ્રવૃત્તિ જીવનભરનું અનશન કર્યું હોય તો એ પણ ત્યાજ્ય બની ઠેઠ શ્રીપાળ નગરથી પૂ.પં. શ્રી જયઘોષ વિ.ગણિવર અને જાય છે. પૂ. તપસી મહારાજે ચોથા ઉપવાસે જોઈ લીધું કે આ દાદરથી પૂ.પં. શ્રી ધર્મજિતવિ. ગણિવર પધારેલા. શરીરની બેચેની મને શુભધ્યાનની ધારામાં ટકવા નહીં દે અને - નડીયાદમાં તેઓશ્રીના ભત્રીજા કિરીટભાઈ હવે પરાણે દુર્ગાનમાં તાણી જશે તો લેવાના દેવા થશે. તરત પાંચમાં સપરિવાર દીક્ષા માટે ત્યાં ચોમાસું કરાવવાની શભ ભાવના દિવસે એકાસણું કરીને પારણું કરી દીધું. આ હતી તેમની ભાવતા હતા અને નડીયાદ શ્રીસંઘનો ઘણો જ આગ્રહ થયો. શાસ્ત્રસૂઝ અને સરળતા. તેથી મુંબઈથી નડિયાદ સુધી વિહાર કરવાનો હતો. શરીર તો પર્યુષણાપર્વ રૂડી રીતે વિદાય થયા પછી તેમના લઘુબંધુ સાવ ક્ષીણ થઈ ગયેલું. છતાં હિંમતપૂર્વક ઘસીને ના પાડી દીધી ચંદુભાઈના સુપુત્ર કિરિટભાઈ વગેરે પાંચ મુમુક્ષુઓની દીક્ષા કે હું કોઈપણ હિસાબે ડોળીમાં બેસવાનો દોષ, નહીં જ સેવું. અંગીકારની ભાવનામાં ખૂબ વેગ આવ્યો (પહેલા બિપિનભાઈ ધન્યવાદ છે એ પૂ. પંન્યાસ શ્રી હેમચંદ્ર વિ. મ.ના શિષ્યોને ઉર્ફે મુનિ વરબોધિવિજયજી અને કુમારપાળ ઉર્ફે મુનિ જેઓએ પૂ. ગુરુદેવની પ્રેરણાથી આ તપસ્વી મહારાજને કુલબોધિવિજયજી અને દિવ્યા બહેન ઉર્ફે સા. સ્ટ્રેક્ટરમાં ઉંચકી નડીયાદ પહોચાડ્યાં. વચમાં પૂ. ચંદ્રશેખર દિવ્યજ્યોતિશ્રીજીની એમના પરિવારમાંથી દીક્ષા થઈ ચૂકેલી.) વિ.મ.ની પ્રેરણાથી તૈયાર થયેલા નવસારી-સુરત શાસન સુભટ સૂરત પહોંચી પૂજ્યશ્રી પાસે વિનંતી કરીને મહાસુદ ૬નું વીર સૈનિકોએ પણ પોતપોતાના ધીકતા ધંધા છોડીને વિહારમાં શુભમુહૂર્ત લઈ પાછા નડીયાદ આવીને દીક્ષા મહોત્સવ માટે રૂડી ચાર ચાર છ છ દિવસો સુધી સાથે રહી ભક્તિથી સ્ટ્રેક્સચર તૈયારીઓ કરવા લાગ્યા. ચાતુર્માસ બાદ પૂજ્ય ગુરુદેવશ્રી પોષ ખભે ઉપાડવાનો લાભ ઝડપ્યો. તપસ્વી મહારાજનું તપનું તેજ વદીમાં નડીયાદ પધાર્યા ધામધૂમથી નગરપ્રવેશ થયો. દીક્ષા એવું હતું કે ભલભલાને સેવાની ભાવના વગર પ્રેરણાએ જાગી મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. એમના એક પરિવારના પાંચ જાય. છેવટે હેમખેમ ધામધુમથી નડીયાદ પહોંચ્યા ત્યારે મુમુક્ષુઓ તથા બહારગામના બીજા ૪ મુમુક્ષુઓની એમ કુલ શ્રીસંઘને હૈયે હરખ માતો ન હતો. નડીયાદમાં તબિયત બીલકુલ મળીને ૯ દીક્ષાઓ થઈ. ઉપરાંત સાથે સાથે ચાર ચિરદીક્ષિત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy