SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૬ વિશ્વ અજાયબી : પાંચે વિષયોનો ત્યાગી વિરાગી, સંયમી આત્માઓને પૂર્વભવના સ્વાધ્યાય કરવાના સંસ્કારોના કારણે જ સહેલો છે. રાગી અને ભોગી આત્માઓને મુશ્કેલભર્યો છે. પારણીયામાં સૂતાં સૂતાં સાધ્વીજી ભગવંતોના ભણવાના | જૈન કુળમાં જન્મેલા અને વીરની વાણીનું પાન કરેલાને અવાજથી જ અગીયાર અંગના જ્ઞાતા બની ગયા. આ માત્ર ત્રણ એની અનુમોદનાનો ભાવ આવે તેમાં આશ્ચર્ય નથી. તેની તો વર્ષની ઉંમરમાં જેવી તેવી ઉપલબ્ધિ નથી. અનુમોદના જ હોય. તે ભાવ ન આવે તેનું તેને દુઃખ જ હોય. આજે પણ એવા નાના બાળકો છે જે અલ્પ મહેનતે, આંબા પર કેરી આવે એમાં આશ્ચર્ય નહીં. ‘આવી છે. અરે ! એટલું જ નહીં માત્ર સાંભળવા માત્રથી જ યાદ રાખી એમ જ કહેવાય, ન આવે ત્યારે પૂછવું કે કેરી કેમ ન આવી શકે છે. એક નાનકડી વાત યાદ આવે છે. તા. ૧૯-૧૨ ૨૦૦૮ના મુંબઈ સમાચારમાં આવેલ હતું કે એકત્રીસ દિવસનો જૈનને વિરાગભાવ ન આવે ત્યારે પુછાય કે વૈરાગ્યભાવ રવીન્દ્રરાજ નામનો બાળક વિશ્વના તમામ વિષયોની જાણકારી કેમ ન આવ્યો? ધરાવે છે. દેશવિદેશની જાણકારી ઉપરાંત કાનૂન, ઇતિહાસ, વિરાગ ભાવ એ આત્માનો સ્વભાવ છે. જેમ સૂરજનો ભૂગોળ, વિજ્ઞાન તથા ટેકનોલોજીના પણ સહેલાઈ થી ઉત્તર સ્વભાવ પ્રકાશ આપવાનો છે. ચંદ્રનો સ્વભાવ શીતલતા પ્રદાન આપી શકે છે. પરિવારના જણાવ્યા મુજબ સ્મરણશક્તિ એટલી કરવાનો છે. અગ્નિનો સ્વભાવ ઉષ્ણ છે. પાણીનો સ્વભાવ તેજ છે કે કોઈપણ વાત એકવખત સાંભળે છે કે તરત જ તેને શીતલ છે. ત્યાં કોઈ કોઈને પૂછતું નથી. આમ કેમ? સ્વભાવને યાદ રહી જાય છે. ગર્ભાવસ્થામાં હતો ત્યારે અને પતિ-પત્ની પૂછવાનું ન હોય કે તેનો વિરોધ ન હોય. વિરોધ સ્વભાવથી તમામ બાબતોની ચર્ચા કરતાં હોવાને કારણે એ જ તબક્કામાં દૂર વિભાવ ભાવનો હોય. (ગર્ભાવસ્થામાં) જ તેણે તે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જન્મતાંની સાથે જ બાળક માતાનું દૂધ પીવાની ક્રિયા જૈન શાસ્ત્રોમાં શ્રી સ્થૂલભદ્રસ્વામિની સાત બહેનો આવે સ્વયં કરે છે તેને શીખવાડવું પડતું નથી. કારણ આહાર લેવાની છે. પેલી એકવાર, બીજી બેવાર, તેમ અનુક્રમે ત્રીજી ત્રણવાર, ક્રિયાના સંસ્કાર પૂર્વના ભવોમાં આત્મસાત્ કરેલા છે. ચોથી ચારવાર, પાંચમી પાંચવાર, છઠ્ઠી ઇવાર અને સાતમી અહીં નાની ઉંમરમાં વૈરાગ્યના જે સંસ્કારો ઊભા થાય સાતવાર સાંભળવા માત્રથી જ યાદ રાખી લેતી હતી. છે. તે પૂર્વભવમાં આરાધેલા સેવેલા સંસ્કારોનું પરિણામ છે. પ્રભુ મહાવીર કરપાત્રી હતા. એક પણ અન્નનો દાણો દષ્ટાંતરૂપ શ્રી વજસ્વામીજીને જાતિસ્મરણ થતાં શ્રી કે પાણીનું બિંદુ નીચે પડતું ન હતું. તેવી જ વાત થોડા ટાઈમ ગૌતમસ્વામિજીની સાંભળેલી દેશના યાદ આવી. સંયમના ભાવ પહેલા પેપરમાં આવી હતી. એક જણે કેટલાય દિવસો સુધી જાગ્યા, બોલી શકતા નથી શું કરવું? ઉપાય કર્યો રડવાનો. અંજલીમાં પાણી રાખ્યું હતું. એક ટીપું પણ નીચે ન પડ્યું. જૈન માતા કંટાળી, દીક્ષિત પિતા આવ્યા, આપી દીધો. રડતા શાંત શાસનની આવી તો અનેક બાબતો વિજ્ઞાન સિદ્ધ કરી રહ્યું છે. થઈ ગયા. ફરતા ફરતા પાછા આવ્યા. માએ માંગણી કરી. એ જ જિનશાસન આઠ વર્ષની ઉંમરે દીક્ષા લેવાનીવિવાદ જાગ્યો. રાજદરબારે ગઈ. ફેંસલો આપ્યો. જેની પાસે અપાવવાની-આપવાની અને અનુમોદ કરવાની આજ્ઞા ફરમાવે જશે તેને સોપાસે. છે એટલું જ નહીં, તીર્થ સ્થાપક ભગવાન મહાવીરસ્વામીએ મોહનીય કર્મથી ઘેરાયેલી માએ મોહ ઉપજાવે તેવાં જાતે જ અઈમુત્તામુનિને સંયમ યાને દીક્ષા આપી છે અને તેમણે રમકડાદિ વિવિધ વસ્તુઓ તેની આગળ ધરી. તેમાં તે વિચલિત નવ વર્ષની વયે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જ્ઞાન અને વયને કોઈ થયા નહીં. ત્યારે તારવાની બુદ્ધિવાળા ગુરુએ રજોહરણરૂપ સંબંધ નથી. તેમ વૈરાગ્ય અને વયને કોઈ સંબંધ નથી. ધર્મધ્વજ બતાવ્યો ત્યારે તેમણે અત્યંત હર્ષ સાથે હાથમાં લઈ જૈનકુળમાં માત્ર નહીં પરંતુ અન્યકુળમાં પણ લીધો અને ભરસભામાં નાચી ઊઠ્યા. હવે કહો કે તેના પર વૈરાગ્યભાવ, ક્ષમાભાવ, સમતા છે , દાક્ષિણ્ય, ઔદાર્ય, શં બળાત્કાર કર્યો કહેવાય? સંયમ માટે માતા પાસે રડે અને ઔચિત્યાદિ આત્મિકગુણોનો બાળપણામાં પણ વિકાસ જોવા ગુરુ પાસે હસે. જરા પણ બુદ્ધિ હોય તેને સત્ય પક્ષમાં બેસવાનું મળે છે. આ બધું ક્યાંથી આવ્યું? કહેવું જ પડશે પૂર્વાભ્યાસ મન થાય...સૂઝે. વિના શક્ય નથી જ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy