SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૬૧૯ સ્થાન ધરાવતા સુવિહિત શિરોમણિ, પરમ યોગી, આગમ- આયંબિલ, ઉપવાસ કે બીજી તપશ્ચર્યાઓ ચાલતી જ હોય. વિશારદ પૂ. પંન્યાસપ્રવર શ્રી અભયસાગરજી મહારાજના તેઓશ્રીએ જીવનભર બેસણાંથી ઓછી તપશ્ચર્યા કરી નથી. જૈન વિનય શિષ્ય પૂ. અશોકસાગરજી મહારાજ છે, જેમના ધર્મની વિજયપતાકા જૈનેતરોમાં પણ ફેલાવવા તેઓશ્રીએ માર્ગદર્શન અને સીધી દેખરેખ નીચે હાલ જંબુદ્વીપનું વિરાટ કેસરિયાજી તીર્થમાં આદિવાસી પ્રજા માટે એક છાત્રાલય સ્થાપ્યું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. પૂજ્યશ્રીનું વતન ધર્મનગરી છાણી, છે. પ્રાણપ્યારા ગુરુદેવશ્રી અભયસાગરજી મહારાજ સાથે રહીને પિતાનું નામ શાંતિલાલ છોટાલાલ અને માતાનું નામ મંગુબહેન. પાલિતાણા શત્રુંજય તળેટીમાં આકાર લઈ રહેલ જંબૂદ્વીપની તેઓશ્રીનું સંસારી નામ અરુણભાઈ. માતાપિતા અને કુટુંબના વિશાળ યોજનાને આખરી ઓપ આપવામાં સતત સક્રિય રહ્યા ધાર્મિક સંસ્કારો વચ્ચે ઊછરેલા અરુણભાઈએ મહેસાણાની જૈન છે. સં. ૨૦૪૮નું ચાતુર્માસ પાલિતાણામાં કર્યું હતું. આ પાઠશાળામાં સારો એવો ધાર્મિક અભ્યાસ કર્યો. કુટુંબમાંથી ચાતુર્માસ દરમ્યાન ઉપધાનતપની મંગલ આરાધનામાં પચાસેક વ્યક્તિઓએ દીક્ષા અંગીકાર કરેલી. તેમાં અરુણભાઈને પૂજ્યશ્રીનો ભાવ તો જુઓ! ૭00 આરાધકોની સંખ્યા! તમામ પણ વૈરાગ્યનો રંગ લાગે એમાં શી નવાઈ! એમાં પૂ. રેકોર્ડ તોડી નાખે તેવી ઉછામણી અને આવક થઈ. શ્રી ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજનું અપાર વાત્સલ્ય ઉમેરાયું. જંબૂદ્વીપનું વિશાળ નિર્માણકાર્ય યશસ્વી રીતે પૂર્ણ થયું. તેમાં સં. ૨૦૧૭ના વૈશાખ સુદ ૧૪ને શુભ દિને આબુમાં તેઓશ્રી પોતાના પૂ. ગુરુદેવની કૃપા સમજે છે. સં. ૨૦૪૭નું વિમલવસતિના રંગમંડપમાં પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી ચાતુર્માસ કલકત્તા કેનિંગ સ્ટ્રીટમાં પણ એવું જ શાસનપ્રભાવક મહારાજની પ્રેરક નિશ્રામાં દીક્ષા-મહોત્સવ ઊજવાયો અને પૂ. બની રહ્યું હતું. પં. શ્રી અભયસાગરજી મહારાજના પટ્ટશિષ્ય તરીકે મુનિશ્રી પૂજ્યશ્રી સમર્થ સાહિત્યકાર પણ છે. ૩૦ વર્ષના અશોકસાગરજી મહારાજ બન્યા. બાળક સમાન નિર્દોષતા, દીક્ષાપર્યાયમાં અનેક પુસ્તકો પ્રગટ કર્યા છે. સરળ અને નમ્રતા અને પ્રસન્નતાના ગુણો ધરાવતા મુનિરાજ ગુરુભક્તિમાં હૃદયંગમ વાણીમાં વ્યાખ્યાનો આપીને ભાવિકોને ભાવભીનાંઅગ્રગામી રહ્યા. ભક્તિભીનાં કરવાની અજબ કુશળતા ધરાવતા પૂજ્યશ્રીએ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મેવાડ, ગુજરાત, સાધર્મિકોને યથાશક્તિ પ્રેરણા, પોષણ અને પ્રોત્સાહન પૂરું બિહાર, પશ્ચિમ બંગાળ આદિ પ્રાંતોમાં વિચરીને અનેકવિધ પાડ્યું છે. પૂજ્યશ્રી નમસ્કાર મહામંત્રના અજોડ આરાધક છે. પ્રભાવનાઓ કરી વીસેક જેટલા છ'રીપાલિત સંઘો કાઢ્યા, જેમાં સ્વસ્થ ચિંતક છે. કટોકટીની પળોમાં શાંત અને સ્વસ્થ ચિત્તે નાગેશ્વરના સાત સંઘો કાઢ્યા. સુરતથી સમેતશિખરનો ૧૪૦ ઉકેલ શોઘનારા સાધુ-પુરુષ છે. એવા સમર્થ સાહિત્યસર્જક, દિવસનો છ'રીપાલિત યાત્રા સંઘ અદ્ભુત પ્રભાવનાપૂર્વક પરમ શાસનપ્રભાવક, સુમધુર વ્યાખ્યાતા પૂ. આચાર્યશ્રીના વરદ પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં નીકળ્યો હતો. પૂજ્યશ્રી હસ્તક વીશેક હસ્તે વધુને વધુ શાસનપ્રભાવક સેવા થતી રહો એ જ દીક્ષાઓ થઈ. સં. ૨૦૩૬માં નાગેશ્વરની દેરીઓની પ્રતિષ્ઠા શુભકામના સાથે પૂજયશ્રીનાં ચરણારવિંદમાં ભાવભીની વંદના! કરાવી. ઉજ્જૈન અને રતલામના જૈન સંઘોમાં એકતા કરાવી. પૂજ્યશ્રીની નિશ્રામાં નીકળેલા તારંગા સંઘમાં ૧૨૦૦ એકતાના હિમાયતી તરીકે પૂજ્યશ્રી ચોમેર જાણીતા થયા. પૂ. માણસો હતા અને સાત દિવસનું આયોજન હતું. આ. શ્રી રેવતસાગરસૂરિજી મહારાજની આચાર્યપદવી પૂ. પં. પાલિતાણા જંબૂઢીપ સ્થળે અનેક વિશાળ આયોજનો શ્રી અશોકસાગરજી મહારાજના હાથે થઈ. પૂ. શ્રી વિસ્તાર પામી રહ્યાં છે. વિશ્વમાં ક્યાંય ન હોય તેવું મહાયશસાગરજી મહારાજની પંન્યાસ પદવી તથા પોતાના રમતગમતનું ઉદ્યાન ઉપરાંત અઢી કરોડના ખર્ચે બ્રહ્માંડદર્શનના લઘુબંધુ અને શિષ્ય પૂ. શ્રી જિનચંદ્રસાગરજી મ. તથા પૂ. પં. એક આયોજનમાં પણ પૂજ્યશ્રી રસ લઈ રહ્યા છે. ઉપરાંત શ્રી હેમચંદ સાગરજી મ.ને આચાર્ય પદવી પણ તેઓશ્રીના હાથે મંદસોર, નાગેશ્વર, માંડવગઢ, બ્રામણવાડા, ઉજ્જૈન, માણિભદ્ર તીર્થ વગેરે સ્થળોમાં પણ પૂજ્યશ્રીનું માર્ગદર્શન છે. પૂજ્યશ્રી શાસ્ત્રોના ઊંડા અભ્યાસી છે. પૂજ્યશ્રીની વિહારયાત્રામાં કડકડતી ઠંડી હોય કે અસહ્ય ગરમી હોય, સૌજન્ય : વસંતબહેન સુમનભાઈ અમૃતલાલ સંઘવી પરિવાર ગોચરીની મુશ્કેલી હોય કે શરીરની બિમારી હોય, પણ માલણવાળા, હાલ સુરત થઈ. For Private & Personal Use Only Jain Education Intemational www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy