SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૭ જૈન શ્રમણ પદ્માવતી નગરી, સૂરિજિનેન્દ્ર-પદ્મવિહાર, માનપુર, આબુ રોડ, જ્ઞાનોપાસનામાં ઉત્તરોત્તર આગળ ને આગળ વધતા રહી નેશનલ હાઇવે ૩૦૭ ૦૨૬. (૩) શ્રી રાજેન્દ્ર-શ્રી શાસ્ત્રાદિ વિવિધ વિષયોનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેઓશ્રીની શંખેશ્વર પાર્શ્વનાથ જૈનતીર્થ, મુ. પો. સ્ટેશન : મારવાડ જંકશન આ યોગ્યતા પૂ. ગુરુદેવે તેમને સં. ૨૦૪૨માં કપડવંજ મધ્યે (જિ. પાલી) (રાજ.) (૪) શ્રી જિનેન્દ્ર-પદ્રસૂરિ જ્ઞાનમંદિર, ગણિ પદ અને સં. ૨૦૪૪માં અમદાવાદ શહેર મધ્યે પંન્યાસ શ્રી સર્વોદય પાર્શ્વનાથ જૈનમંદિર, જૈન ભોજનશાળા પાસે, મુ. પદથી વિભૂષિત કર્યા. પો. સ્ટે : ફાલના. (જિ. પાલી) (રાજસ્થાન). (૫) શ્રી ગોડી પૂ. પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજની જ્ઞાનપાર્શ્વનાથ જૈન લાજતીર્થ, મુ. શિવગઢ. પો. કોજરા, જિ. પ્રાપ્તિનો ઇતિહાસ, ખરેખર, અદ્ભુત છે. તેમના સંયમજીવનનું સિરોહી, સ્ટેશન : સિરોહી રોડ (રાજસ્થાન) (૬) શ્રી પૂજ્ય ઘડતર પૂજ્ય ગુરુદેવશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજે કર્યું, ધાર્મિક ટ્રસ્ટ, મુ. પો. ધનારી, સ્ટેશન : સર્પગંજ (જિ. જ્યારે તેમના જ્ઞાનસંપાદનનાં ભણતર-ગણતર-ચણતરમાં પૂ. સિરોહી) (રાજસ્થાન). આ. શ્રી વિજયનંદસૂરીશ્વરજી મહારાજનો ફાળો મુખ્ય છે. પૂજ્યશ્રી દ્વારા સંપાદિત ગ્રન્થો : (૧) શ્રી ઋષિમંડલ જ્ઞાનપ્રાપ્તિ માટેની તેમની તીવ્ર ઝંખના અને સતત જાગૃતિને લીધે મહાપૂજન, (૨) શ્રી અહંદુ જિન અભિષેક પૂજન, (૩) શ્રી જ્યાં જ્યાં જરૂર જણાય ત્યાં ત્યાં પહોંચીને જે તે વિષયોનું પદ્માવતી-પાર્શ્વનાથ મહાપૂજન, (૪) શ્રી હૈમલઘુકૌમુદી તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા છે. અમદાવાદની સ્થિરતા (વ્યાકરણ), (૫) શ્રી શાંતિ જિનસ્નાત્ર પૂજન, (૬) શ્રી દરમિયાન તેઓશ્રીએ પ્રખર વિદ્વાન પંડિત શ્રી બેચરદાસભાઈ શિલ્પરહસ્ય (શિલ્પશાસ્ત્ર વિષયક), (૭) શ્રી ઉપધાનતપ પાસે પણ ઊંડો અભ્યાસ કર્યો છે. ભિન્ન ભિન્ન વિચારધારા સ્મારિકા, (૮) શ્રી સુલોચના-અશોકા જિનગુણમાલા, (૯) ધરાવતા મહારથીઓ પાસેથી તેમણે જ્ઞાન સંપાદન કર્યું, એટલુંજ ઉમેદમાળા સ્વાધ્યાય, (૧૦) ધર્મબિન્દુ પ્રકરણ આદિ. નહીં, એ સૌનાં હૃદયમાં તેઓશ્રીએ વિશિષ્ટ સ્થાન પણ પ્રાપ્ત કર્યું. આમ, પૂજ્યશ્રી વિજયપધસૂરીશ્વરજી મહારાજના વરદ પરમ પ્રભાવી અને સમર્થ શાસ્ત્રવેત્તા પૂ. આ. શ્રી વિજયનંદનહસ્તે અનેકવિધ મહાન, અદ્વિતીય અને અમર શાસનપ્રભાવના સૂરીશ્વરજી મહારાજ તેમના વિશે એક ગ્રંથમાં લખે છે કે, થઈ છે. એવા એ પ્રભાવક સૂરિવરને કોટિ કોટિ વંદન! “શીલચંદ્રવિજયની નાની ઉંમર છતાં વિનયગુણ, કાર્યકુશળતા, સૌજન્ય : મુંડારા જૈન સંઘ, સ્ટેશન ફાલના, જિ. પાલી (રાજ.) પ્રતિભાસંપન્નતા સાથે તેમના હૃદયનો ઉમળકો, ઉલ્લાસ ને શાસ્ત્ર- સાહિત્યમાં નિપુણ અને શાસનકાર્યોમાં અગ્રેસર ઉત્સાહ, આ પુણ્યકાર્ય (પૂજ્યપાદ શાસનસમ્રાટ શ્રી વિજયનેમિ સૂરીશ્વરજી મહારાજની જીવનકથા લખવાનું કાર્ય) માટે મને ખૂબ પ.પૂ. આચાર્યશ્રી શીલચંદ્રસૂરિજી મ. દેખાયો. તેથી મેં તેમને આ મંગલ કાર્ય કરવાનું સોંપ્યું. તેમણે પદવી અને ઉંમરમાં નાના હોવા છતાં વર્તમાન આ મહાન કાર્ય પણ કર્યું અને મારી ભાવના, મારી ઉત્કંઠા પૂણે તપાગચ્છ શ્રીસંઘમાં-પૂજ્ય આચાર્ય ભગવંતાદિ વિદ્ધ૬ કરી સાકાર કરી.” આ વિધાનથી જાણી શકાય છે કે પૂ. પં. શ્રી શ્રમણભગવંતોમાં તેમ જ જૈન સમાજના વિધાર્યો તથા શીલચંદ્રવિજયજી મહારાજ નાની ઉંમરમાં જ જવાબદારીભર્યા શ્રેષ્ઠીવર્યોમાં ગૌરવભર્યું સ્થાન શોભાવી રહ્યા છે એવા પૂ. કાર્યને વહન કરવાની અને સફળ બનાવવાની શક્તિ અને ક્ષમતા પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી મહારાજનો જન્મ બેંગલોર ધરાવે છે. પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની જીવનકથા આલેખતા એ શહેરમાં ઘોઘારી પરિવારમાં થયો હતો, બાલવયમાં જ ધર્મના ગ્રંથનું પ્રકાશન આજથી ૩૫ વર્ષ પહેલાં, ઈ.સ. ૧૯૭૨માં થયું. ઊંડા સંસ્કારોથી અને પૂજ્ય સાધુમહારાજના સમાગમથી પૂજ્યશ્રીની આ કૃતિ સાહિત્યસર્જનક્ષેત્રે પ્રાયઃ પ્રથમ હોવા છતાં વૈરાગ્યની ભાવના જાગી અને તેમની એ ભાવના બારેક વર્ષની વિદ્વધર્યોમાં પ્રશંસનીય બની રહી! પૂજ્યશ્રીનું સાહિત્યક્ષેત્રે વયે દીક્ષા ગ્રહણ કરતાં સાકાર બની હતી. પૂ. આ. શ્રી સંશોધન, સંપાદન, સર્જન વિપુલ ન હોવા છતાં નોંધપાત્ર બની વિજયસૂર્યોદયસૂરિજી મહારાજના શિષ્ય બની, મુનિશ્રી રહ્યું છે. કોઈ પણ વિષય પર તેમની અભિવ્યક્તિ અસરકારક શીલચંદ્રવિજયજી નામ પામી, તેઓ દીક્ષાના પ્રારંભથી જ અને મર્મસ્પર્શી હોય છે. એ જ રીતે પ્રવર્તમાન પ્રશ્નો સંયમની ઉત્કૃષ્ટ સાધના અને જ્ઞાનોપાસનામાં એકાગ્ર બની સમસ્યાઓને વિચારવાની, સમજવાની, મૂલવવાની અને ગયા. વિનય, વિવેક, નમ્રતા આદિ ગુણો વડે તથા તેજસ્વી સુલઝાવવાની તેમની દૃષ્ટિ વ્યાપક, વેધક અને સચોટ હોય છે. પ્રજ્ઞાબળે તેમ જ પૂજ્ય ગુરુદેવોની અમોઘ કૃપાદૃષ્ટિથી તેમણે પૂજ્યશ્રી લેખો લખવા દ્વારા જૈનસમાજને અનેકવિધ રીતે, Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy