SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૪ વિશ્વ અજાયબી : મુંબઈ ગોવાલીયા ટેક-નાના ચોક પાસે શ્રીપતિ આર્કેડમાં અશક્યને શક્ય બનાવી એક ભગીરથ કાર્ય જે કંકુતારા ચેરીટેબલ ટ્રસ્ટ ઉપક્રમે શિખરબંધી ભવ્ય જિનાલયમાં ઇતિહાસના પાને સોનેરી અક્ષરે આલેખાય તેવું અનુપમ કાર્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન. શાશ્વતતીર્થ શત્રુંજય પાલીતાણામાં કરોડોના ખર્ચે તીર્થની ભાયંદરમાં શ્રી રામસરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર ટ્રસ્ટના મહાપૂજાસ્વરૂપ મહાતીર્થની ગૌરવગાથાને ગાતું વિકાસકાર્ય ઉપક્રમે રેલ્વે સ્ટેશન સામે શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલયનો શુભમંગલ ફાઉન્ડેશનના સહયોગથી પાર પાડ્યું છે. ભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અને તેનું આયોજન, ત્યાર પૂજ્યશ્રીના અંતેવાસી શિષ્યરત્ન ગણિવર્ય મોક્ષરત્ન બાદ સુરતમાં ગુરુરામ પાવનભૂમિ ખાતે દીક્ષા મહોત્સવનો વિજયજી મ. પ્રત્યેક કાર્યોમાં સહયોગી બની કાર્યોને પૂર્ણ રીતે પ્રસંગ, ત્યારબાદ હાલોલ અમદાવાદ, બનાસકાંઠા, ઔરંગાબાદ દીપાવે છે. આદિ ક્ષેત્રોની વિવિધ યોજનાઓનું આયોજન. કાયમી સૌજન્ય : શુભમંગલમ ફાઉન્ડેશન, ગુરુરામ પાવનભૂમિ, પાલસંભારણારૂપે નિર્માણ પામ્યા છે. જકાતનાકા પહેલા, અડાજણ-સુરત-૯ તરફથી વૈરાગ્યકથા નં.-૨૫ હારિકા નગરીના મહાદાહથી ઉપજેલ મહાવરાગ્ય ! હું વાસુદેવ કૃષ્ણના મોટાભાઈ બળદેવનો પુત્ર કુન્નવારક, મારા કાકાએ ખૂબ ઉલ્લાસ, મહેનત અને પ્રજાહિતના 1 ભાવથી વિશાળ દ્વારિકા રચી. શણગારી અને સમૃદ્ધ બનાવી, પણ તૈપાયન ઋષિએ કરેલ નિયાણ અને ભગવાન ! નેમિનાથે ભાખેલ તે પછીના બારમા વરસે નગરીના નાશની વાત સાંભળી ભયગ્રસ્ત, શાંબ, પ્રદ્યુમ્ન, રુકિમણી, જાંબવતી, સારણ, ઉત્સુક, નિષધ વગેરે તો સંસારની અસારતા પામી દીક્ષિત થઈ ગયા પણ વસુદેવ, દેવકી, રોહિણી i વગેરેને ચારિત્રના ભાવ ન થયા. ઠીક બારમા વરસે નગરીમાં આયંબિલાદિ તપ અને ધર્મ ઘટતાં તૈપાયને આવી | નગરીને અગ્નિવર્ષા કરી ઝપટમાં લીધી. નગરીમાં રહેલા બોતેર કુલ કોટી અને બહાર ગયેલ ૬૦ કુલકોટિ યાદવોને દ્વારિકામાં દિવ્યશક્તિથી એકત્રિત કરી ઘાસના પૂળાની જેમ આગ પ્રસરાવી. વિશાળ જનમેદની છ-છ માસ થયેલ અગ્નિપ્રકોપમાં બળી મરી. બળદેવ અને કૃષ્ણ પણ સ્વયંના માતા-પિતાને ન બચાવી શક્યા. અનાથ બની અગ્નિકાંડને ! દેખતા રહ્યા. તે પૂર્વ સોમશર્મા બ્રાહ્મણ સસરાના અગ્નિ ઉપસર્ગને જીતી જનારા ગજસુકુમાલ મુનિરાજના સંયમદેહની કદર્થના નગ્ન આંખોથી દેખનારા કણના અનેક પુત્રો, રાજીમતી, શિવાદેવીમાતા ઉપરાંત નેમિનાથજીના સાત સહોદર | ભાઈઓએ અનેક યાદવ સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી હતી તે બધાય ધન્ય છે, હું જ માત્ર કમભાગી છું, એવું ચિંતવતા વાસુદેવ કૃષ્ણ જેવા મહાપરાક્રમીને પુણ્યનાશ થયે લાચાર-નિરાધાર દેખી મને વૈરાગ્ય વછૂટી ગયો. મેં મહેલની ! અગાસીએ જઈ પ્રભુ નેમિનાથજીનું શરણું જાહેર કર્યું, તેથી તિર્યશૃંભક દેવતાઓએ મને ઉપાડી લઈ પાંડુમથુરા નગરીમાં નેમિનાથજીના સમવસરણમાં મૂકી દીધો. જ્યાં આત્મરક્ષાકારી પ્રવ્રયા પરમ વૈરાગ્ય સાથે ગ્રહણ કરી. જો કે મારા સંયમગ્રહણ પછી જરાકુમારના બાણથી વિધાઈ અપમૃત્યુ પામી જનાર કૃષ્ણના અનાથ ! મૃત્યુથી વ્યથિત થયેલા મારા પિતા બળદેવે પણ દીક્ષા લીધી અને તે ઘટનાથી શોકગ્રસ્ત અને વ્યસ્ત બની ગયેલ યુધિષ્ઠિર વગેરે પાંચ પાંડવભ્રાતાઓ પણ દ્રોપદી સાથે સંસારત્યાગી બન્યા હતા. કોડોની સંખ્યામાં થયેલ યાદવોના માનવસંહાર તથા રાજકીય ઉથલપાથલ થકી કેટલાય સંવેગી બન્યા હતા. અગ્નિદાહ, ધરતીકંપ, પાણીના પૂર કે અકસ્માત છતાંય બધાયને વૈરાગ્ય નથી થતાં. (સાક્ષી પુજવારક) : Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy