SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૬૦૧ વિભિન્ન ચિંતકો અને સાધુસંન્યાસીઓના સાહિત્યનું વાચન- હજારો કદમ તેઓશ્રીની સર્વાધિક અને અદ્વિતીય લોકપ્રિયતાનાં મનન કરવાનો અવસર પ્રાપ્ત થયો. પરિચાયક છે. પ્રકાંડ પાંડિત્યથી ભરપૂર અને લલિત મધુર વિદ્યાકાળ દરમ્યાન તેમનું મન જીવનમાં કંઈક કરવા પ્રવચનોથી પ્રભાવિત થનારો વિશાળ વર્ગ પૂજ્યશ્રીની માટે વારંવાર ઉત્સુક રહ્યા કરતું હતું. ઘણાં આંતરિક ચિંતન લોકપ્રિયતાનાં પ્રમાણો છે, ટૂંકા સમયમાં શાસનપ્રભાવનાનો પછી તેઓ એવા નિર્ણય પર પહોંચ્યા કે અતિ દુર્લભ અજોડ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. તે વસ્તુતઃ સુવર્ણાક્ષરે માનવજીવન પામીને માત્ર ભૌતિકતાના રંગોમાં જ લપેટાઈ લખવા યોગ્ય છે. પૂજ્યશ્રીના અથાગ પ્રયત્નોથી તીર્થસ્થાન જેવું રહેવું, ભોગ અને આસક્તિમાં રચ્યાપચ્યા રહેવું એ તો પશુતુલ્ય ભવ્ય અને ગ્રંથભંડારોમાં વિરલ એવું સ્થળ ગાંધીનગર કોબા જીવનની નિશાની છે. માનવીનો અણમોલ અવતાર સાધના ગામે નિર્માણ થયું છે. સુકત માટે છે. એ રીતે તેમણે પોતાના જીવનની દિશા સુનિશ્ચિત સૌજન્ય : શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર મુ. કોબા-૩૮ ૨૦૦૯ કરી દીધી. શ્રી વીતરાગ પ્રભુપ્રેરિત સંયમમાર્ગ અપનાવીને (ગાંધીનગર, ગુજરાત રત્નત્રયીની આરાધના દ્વારા સ્વપરના કલ્યાણનો માર્ગ ગ્રહણ तीर्थोद्धारक, राष्ट्रसंत जैनाचार्य श्री કરવાનો સંકલ્પ કર્યો અને એ સંકલ્પની સિદ્ધિ રૂપે તેમને સં. ૨૦૧૧-ના કારતક વદ ૩ના શુભ દિને, ગુજરાતની પુણ્યભૂમિ पदासागरसूरीश्वरजी म.सा. સાણંદ મુકામે પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદ્ + : 10 સિતq૨, 1935 નિમjન (ઉં. વંતિ) કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે દીક્ષા આપવામાં Ifm : 28 નનવરી, 1974, અમદાવાર આવી અને શ્રી કલ્યાણસાગરસૂરિજીના શિષ્ય તરીકે મુનિ શ્રી 'પદ્મસાગરજી નામે ઘોષિત કરવામાં આવ્યા. વિરાટ વ્યક્તિત્વ, પંન્યાસ પદ્ધ : 8 માર્વ, 1976, નામનગર પ્રભાવશાળી વાણી અને વિશાળ શાસનપ્રભાવનાથી પૂજ્યશ્રીનો ભાવાર્યપદ્ : 9 હિસMR, 1976, મદેસાણા, સંયમપર્યાય સોળે કળાએ શોભી રહ્યો. તીવ્ર સ્મરણશક્તિ, आचार्य श्री की सत्प्रेरणा से जैन धर्म को प्राप्त विशिष्ट અપૂર્વ અભ્યાસપ્રીતિ અને પૂજ્યપાદ ગુરુદેવશ્રીના અંતઃકરણના उपलब्धियाँ આશીર્વાદથી બહુ થોડા સમયમાં માત્ર ધર્મગ્રંથોનો જ નહીં પરંતુ દર્શનશાસ્ત્ર આદિ વિષયોનો અભ્યાસ કરી લીધો. આગમગ્રંથોનું पूज्य आचार्य श्री के झारखंड पदार्पण प्रसंग एक श्री પરિશીલન કર્યું. महावीर प्रभु की निर्वाणभूमि श्री पावापुरी के जलमंदिर में ग्रामजनों द्वारा स्वेच्छा से मच्छीमारी के त्याग का संकल्प મનોહર મુખમુદ્રા, ચમકભરી આંખો, આકર્ષક અને एवं समग्र गांव में मद्य, मांस के भक्षण का निषेध । પ્રભાવશાળી વ્યક્તિત્વ તથા સુમધુર વાણીથી લાખો જિજ્ઞાસુઓ પૂજ્યશ્રી પ્રત્યે આકર્ષિત રહે છે. મહાપુરુષ કયારેય કોઈ પણ काठमांडू-नेपाल, तपोभूमि हरिद्वार एवं गोडा-मडगाँव ગચ્છસંપ્રદાયની સીમાઓમાં સીમિત રહેતા નથી. સ્થાન, સમય છે જૈન સંઘ મેં સેંકડો વર્ષો છે વા સર્વપ્રથમ બિનવિર વરી અને સંપ્રદાયનાં બંધનો પૂજ્યવરને બાંધી શકતાં નથી. પૂજ્યશ્રી स्थापना व प्रतिष्ठा । પોતાનાં પ્રવચનોમાં ઘણીવાર કહે છે, “હું બધાનો છું, બધાં पूज्य श्री के संयम पर्याय के 25 वर्ष के प्रसंग पर મારા છે, હું મુસ્લિમનો પીર છું. હિંદુઓનો સંન્યાસી, કુંવર્લ્ડ રનમવન મેં મારો પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી નીલમ સંગીવ ઈસાઈઓનો પાદરી, શીખોનો ગુરુ અને જેનોનો આચાર્ય છું.” रेड्डी द्वारा राष्ट्र संत पदवी से शानदार अभिनंदन । આવી વિશાળ, ઉદાર અને વિશ્વવ્યાપી ભાવનાને લીધે પૂજ્યશ્રી ब्रिटेन व अमेरिका के मंदिरों में सर्वप्रथम કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, , રાજસ્થાન આદિ પ્રદેશોમાં જ્યાં જ્યાં વિચર્યા છે તે દરેક अंजनशलाका युक्त जिन प्रतिमाओं की स्थापना । પ્રદેશનાં ગ્રામ- નગરોમાં તેઓશ્રીને ઘણાં યશ-કીર્તિ પ્રાપ્ત થયાં સન 1983-84 મેં રથાનિક ચેતાપૂર સંઘ મેં તંતે સમય છે. પૂજ્યશ્રીના મુખની એક ઝલકને પામવા લાલાયિત થતી રે ઘને મા સમેતશિરવરની તીર્થ પ્રવંધન નટિત હજારો આંખો, પૂજ્યશ્રીની સુમધુર વાણીની અમૃતધારા પામવા વિવાર વા સત નિરાવરખ રૂ ૨ શ્રીરઘ દ્વારા આતુર કાન, પૂજ્યશ્રીનાં ચરણો પાછળ ચાલવા માટે તત્પર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy