SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૫૭૯ પરમાત્માની ઉપાસિકા બહુલા, વત્સપાલિકા, સોમા, વિજયા, ઘરવાળાએ દુકાળ સમયે માછલાં પકડી લાવવા મોકલ્યો, એક પ્રગભા, વગેરે શ્રમણોપાસકો ૧,૫૯,000 અને શ્રાવિકાઓ માછલાની પાંખ તૂટી જતાં દુ:ખમાં સુનંદે અણસણ કરી દેહ ૩,૧૮,૦૦૦ની સંખ્યામાં છે. ત્યાગ્યો પણ વ્રત પ્રભાવે તે જ રાજગૃહીમાં મણિકાર શ્રાવકના (૩૦) રાજા મુનિચંદ્ર : “એક પણ ક્ષણનો પ્રસાદ પુત્ર દામનક નામે જન્મી ભાગ્યથી અઢળક લક્ષ્મી પામી કરવા જેવો નથી” તે ઉપર ચિંતવન કરી આ રાજવીએ દેવગતિ પણ પામ્યો છે. અંતઃપુરના એકાંતમાં કાયોત્સર્ગ પ્રારંભ કર્યો, અભિગ્રહ ધાર્યો (૩૫) શ્રી પ્રિયંકર રાજા પોતાના પિતા રાજા કે જ્યાં સુધી દીવો બુઝાય નહીં, કાઉસગ્ગ પારવો નહીં. અરિદમન રંગ-રાગ-વિલાસમાં ગળાડૂબ હોવાથી મરણ પછી થોડીવારમાં ત્યાં આવી દાસીએ રાજાની અનુકૂળતામાં વધારો અશુચિમાં બેઇન્દ્રિય કીડા બન્યાની બીના જ્ઞાની કીર્તિધર મુનિ કરવા દીવામાં નવું ઘી પૂર્યું. આખી રાત કાઉસ્સગ્નમાં વીત્યા ભગવંત પાસેથી સાંભળી રાજાને પ્રતિબોધ થયેલ તે પછી છ પછી દીવો બુઝાયો સાથે રાજાનો જીવનદીવો પણ શ્રમથી - વેશ્યા, છ કાયજીવ, નવતત્ત્વો વગેરેના અભ્યાસથી પોતાની બુઝાઈ ગયો. જીવાત્મા દેવલોકે ગયો. બુદ્ધિની શુદ્ધિ કરનાર રાજા પ્રિયંકરે શ્રમણોપાસકપણું સ્વીકાર્યું (૩૧) રાજા પદ્રશેખરઃ આ રાજાને જૈન સાધુ તેથી પ્રજાનું હિત કરી દેવલોક સિધાવ્યો છે. સાધ્વીઓ ઉપર અજબનું બહુમાન હતું. જ્યારે રાજસભામાં (૩૬) શ્રી સંપ્રતિ રાજા : પૂર્વભવના એક જ્ઞાનગોષ્ઠી કરે ત્યારે પંચમહાવ્રતધારી સાધુઓના એવા ભિખારીએ જૈન શ્રમણની ભિક્ષાચર્યા દેખી તે રીતે ભિક્ષા ગુણાનુવાદ કરતો કે ભલભલા નાસ્તિકો પણ ધર્મ તરફ વળવા મેળવવા દીક્ષા લઈ લીધી. ફક્ત અડધા દિવસનું ચારિત્ર લાગતાં. છતાંય બલિહારી એવી છે કે ચારિત્રમોહનીય અને પાળનાર તેનું મરણ ભોજનનાતિરેકથી થઈ ગયું, છતાંય ભોગાવલિ કર્મોના ઉદયથી રાજા પાશેખર શ્રીપાળરાજાની ચારિત્રમાં ભાવેલ શુભ લેશ્યાના પ્રભાવે રાજા અશોકના પુત્ર જેમ ફક્ત શ્રમણોપાસક બની દેવલોક પામ્યો છે. કુણાલના પુત્રરૂપે જન્મી પૂર્વભવના ઉપકારી આર્યસુહસ્તિ (૩૨) વંકચૂલ : રાજપુત્ર છતાંય ગલત સંસ્કાર અને સૂરિજીના માર્ગદર્શનથી સવાકરોડ જિનબિંબો અને સવાલાખ સોબતથી લૂંટફાટ કરનાર પલિપતિના પદે આવેલ તેણે ના પડે તે તો જિનાલયોની પ્રતિષ્ઠા કરાવી અઢળક પુણ્યથી દેવગતિ સાધી. જ ચાતુર્માસની ઇચ્છા દર્શાવનાર આચાર્ય જ્ઞાનતુંગસૂરિજીને (૩૭) ભોગસાર બ્રાહાણઃ કાંપિલ્યપુરનો વતની વરસાદ સમયે વસતી આપી પણ કોઈ ઉપદેશ ન આપવો તે જન્મે બ્રાહ્મણ હતો પણ શાંતિનાથ ભગવાનનો પ્રસાદ કરાવી શર્ત રાખી, ચાતુર્માસના અંતે સાધુઓના પવિત્ર આચાર- ત્રિકાળ પૂજા કરતો. પ્રથમ પત્ની મૃત્યુ પામી પછી બીજી પત્ની વિચારથી કૂણા પડેલા તેણે આચાર્ય ભગવંત પાસેથી ફક્ત ચાર સાથે પરણ્યો પણ તે હનુમાન, ગણપતિ, ચંડિકાને ભજનાર નિયમો લીધા. જીવનભર સચોટ પાળ્યા ને કસોટીમાં પણ હતી, પ્રભુ શાંતિનાથજીના અધિષ્ઠાયકે પરચો આપી નવી અભંગ પ્રતિજ્ઞાથી બારમા દેવલોકને પ્રાપ્ત કર્યો છે. કુલટા પત્નીનો અધર્મ છોડાવ્યો, ભોગસારની મજૂરી છોડાવી. (33) શ્રીકાંત શ્રેષ્ઠી : સવારે વેપાર કરનારો અને ઘરમાં સુવર્ણવૃષ્ટિ કરાવી. રાત્રિના ચોરી કરી કમાનારો આ વ્યક્તિ રાજગૃહીનિવાસી (૩૮) સુબુદ્ધિ મંત્રી : ચંપાનગરના રાજવી હતો. બારવ્રતધારી જિનદાસ નામના શ્રેષ્ઠીની પ્રેરણાથી કદી જિતશત્રુના આ વફાદાર મંત્રીએ રાજાએ કરાવેલ ભોજનઅસત્ય ન બોલવું તેવા અભિગ્રહ કર્યા, પણ ચોરી ન છોડી, સમારંભની અનુમોદના ન કરતાં ભક્તકથા ટાળી, એકવાર રાજા શ્રેણિકને ત્યાં ચોરી કરી ભાગતાં અભયકુમારના જિનધર્મવાસિત બુદ્ધિ હોવાથી તત્ત્વજ્ઞાનની વાતોથી રાજાને હાથે પકડાયા પછી પણ અસત્ય ન બોલવાથી રાજા-મંત્રી ખુશ પ્રતિબોધ કરવા નગર બહાર દુર્ગધ મારતી ખાઈનું પાણી ૪૯ થયા, પાછળથી ચોરી છોડીને સદ્ગતિ પામ્યો છે. દિવસમાં ૭ વાર રાખ નાખી અલગ-અલગ ઘડાઓ દ્વારા શુદ્ધ (૩૪) શ્રી દામનક : પૂર્વભવમાં કલ્યાણમિત્ર કરી પીવડાવ્યું. રાજાએ તે જ જળની સુગંધી પ્રશંસી ત્યારે જિનદાસની સલાહથી જૈનમુનિના પરિચયમાં આવી સનંદ હકીકત ખુલ્લી કરી પુદ્ગલના સ્વભાવનો ખુલાસો કરી તેને નામના કલપુત્રે માંસ અને દારૂનો આજીવન ત્યાગ કર્યો. પરાણે પણ શ્રમણોપાસક બનાવેલ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy