SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૫૫૭ આત્મતત્ત્વનું દર્શન-જ્ઞાન તદનુરૂપ ચારિત્ર સાધ્ય તરીકે ૨. શ્રમણ ધર્મ :– સ્વીકારાય અને અપ્રમાદી બની સાધના માર્ગે ગતિ કરવામાં અહીં વ્રતસૂત્રના વિશેષ વર્ણન દ્વારા કહેવાયું છે, આવે. શ્રીકૃષ્ણ જેમ અર્જુનને કહે છે “માટે તું યોગી થા.” શ્રી “અહિંસા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચ મહાવીર-વર્ધમાન સ્વામી પોતાના ગણધર-ગણેશ ઇન્દ્રભૂતિ ગૌતમને આવો જ બોધ આપતાં કહે છે “ગૌતમ! અપ્રમાદી મહાવ્રતો અંગીકાર કરી સુજ્ઞ સાધુ શ્રી જિનેશ્વરોએ ઉપદેશેલ જ અભય પામે છે.” ધર્મનું આચરણ કરે. શ્રમણ ધર્મ ત્યાગ, તપ, વૈરાગ્યની પરાકાષ્ઠાની અપેક્ષા ૩. સાધના અથવા આરાધના રાખે છે અને તે પણ માત્ર બાહ્ય દેખાવ કે વેશ–પરિવર્તન પૂરતાં અહીં સાધનાની પીઠિકા બાંધતાં કહેવાયું છે “પૂર્ણ નહીં. શરીર અને મન પરનો સંયમ સ્વયં સાધ્ય નથી. એ તો જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય, અજ્ઞાન અને મોહનો અંત આવે તથા સાધન માત્ર છે. અહીં સાધ્ય છે કષાયમુક્ત આત્માની શુદ્ધ રાગ અને દ્વેષનો ક્ષય થાય ત્યારે અનંત સુખમય મોક્ષની સ્થિતિની ઉપલબ્ધિ, જે પરમ સુખ આપનારી છે. સૂત્ર ૫૦૨ ઉપલબ્ધિ થાય છે.” [૨૮] દર્શાવે છે કે “ચિત્ત ધ્યાનમાં લીન થાય છે ત્યારે કષાયના કારણે મોક્ષ-સાધનાનું સામાન્ય સ્વરૂપ છે ગુરુ અને વડીલોની ઉદ્ભવ પામતી ઈર્ષા, વિષાદ અને શોક જેવી માનસિક પીડાઓ સેવા, અજ્ઞાનીના સંગનો ત્યાગ, સ્વાધ્યાય અને એકાન્તની સાધકને સ્પર્શી શકતી નથી. આરાધના, સૂત્ર અને અર્થનું મનન અને અખૂટ ધર્ય. આટલી શ્રમણ ધર્મનો મહિમા દર્શાવતાં સૂત્રો ધ્યાનાકર્ષક છે. યોગ્યતા બન્ને પ્રકારના સાધકમાં અપેક્ષિત છે. શ્રાવકમાં અને “માનવ જન્મ દુર્લભ છે. એ મળી ગયા પછી જેનાથી અહિંસા, શ્રમણમાં. ક્ષમા, તપનો માર્ગ સમજાય એવું ધર્મશ્રવણ દુર્લભ છે. કોઈક જિનેશ્વરોએ બે પ્રકારના સાધનામાર્ગ દર્શાવ્યા છે. રીતે ધર્મશ્રવણની પ્રાપ્તિ થઈ જાય તો તેના પર શ્રદ્ધા જાગવી શ્રાવકનો માર્ગ અને શ્રમણનો માર્ગ. પણ દુર્લભ છે. સત્યમાર્ગને સાંભળ્યા પછી પણ ઘણાંયે તેનાથી વિમુખ થઈ જાય છે. ધર્મશ્રવણ અને શ્રદ્ધા પ્રાપ્ત થયા પછી ૧. શ્રાવકનો સાધના-માર્ગ : આચરણ માટે પુરુષાર્થ થવો દુર્લભ છે. કેટલાયે લોકો એવાં સમ્યગુ દર્શન સહિત પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત, હોય છે કે ધર્મ પર પ્રેમ હોવા છતાં તેનું પાલન કરતાં નથી. ચાર શિક્ષાવ્રત આ બાર વ્રતો અથવા તેમાંનાં અમુક વ્રતોનું આમ દુઃખનો પરિણામરૂપ સ્વીકાર તે સાધકની ભૂમિકા પાલન કરે તે શ્રાવક કહેવાય છે. [૩૦૦] જીવવધ, અસત્ય છે. દ:ખના મૂળમાં રાગદ્વેષ અને તેનાથી પ્રેરિત કર્યો છે. આ ભાષણ, ચોરી, પરસ્ત્રીસેવન-અમર્યાદ સંગ્રહ–આ પાંચ રાગદ્વેષના કારણ તરીકે મિથ્યાષ્ટિ એટલે દેહને આત્મા માની પાપોથી સ્થલથી અટકવું અને પાંચ અણુવ્રત કહે છે. (૩૯) લેવો તે છે. સમગુ દૃષ્ટિથી આત્મધ્યાન કરતાં શુદ્ધ બીજાં ત્રણ ગુણવ્રત છે : દિશા પરિમાણ, અનર્થ દંડ વિરમણ, આત્મસ્વરૂપની પ્રાપ્તિ એ જ મોક્ષસ્થિતિ તે છે સાધ્ય. દેશાવકાશિક ઉપરાંત ચાર શિક્ષાવ્રત છે, જેવાં કે ભોગપભોગ શ્રાવકમાર્ગે કે શ્રમણમાર્ગે સાધ્ય-પ્રાપ્તિનો પુરુષાર્થ તે છે પરિમાણ, સામાયિક, પૌષધોપવાસ, અતિથિસંવિભાગ. સાધના. હવે જે સમાધાન પ્રાપ્ત થાય છે તે તત્ત્વદર્શન અને જૈનધર્મ વર્ણાશ્રમ વ્યવસ્થામાં માનતો નથી, છતાં જ્ઞાનદર્શન તરીકે અનુભૂતિપૂર્ણ અભિવ્યક્તિ બની રહે છે. વૈયક્તિક અને સામાજિક વ્યવસ્થાની અનિવાર્યતા સ્વીકારે છે. ૪. સિદ્ધિ અને સમાધાન સત્ય, અહિંસા, અસત્યેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય જો તેના શ્રમણતુલ્ય, આત્યંતિક સ્વરૂપે ઉપદેશવામાં આવે તો ભાગ્યે જ પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન–Philosophy મહદ્અંશે પ્રત્યક્ષ તેનું આચરણ ગૃહસ્થો માટે શક્ય બને. આથી શક્ય હદે અને અનુમાનના બે પ્રકારનાં પ્રમાણથી બદ્ધ એવું બૌદ્ધિક ચિંતન આચરનાર ગૃહસ્થાશ્રમી અણુવ્રત તરીકે તેનું પાલન કરી શકે, બની રહે છે. આથી તેઓને કાં તો સંશયવાદ અથવા અજ્ઞેયવાદ પણ હૃદયથી ભાવના તો એવી જ રાખે કે તે ક્રમશઃ આગળ છેવટના પરિણામ તરીકે પ્રાપ્ત થાય છે તેની તુલનામાં ભારતમાં વધી શ્રમણલ્ય ભૂમિકાનાં મહાવ્રત આચરવાની ક્ષમતા મેળવે. ત્રણે મહાન ધર્મો-વૈદિક, જૈન, બૌદ્ધ અંત:પ્રેરણા અને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy