SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ વિશ્વ અજાયબી : વિદ્યાપ્રભાવક શ્રી વજસ્વામી, ધર્મકથાપ્રભાવક નંદિષેણ મુનિ, સ્વપ્રશંસા વગર આપી છે, તે જ પ્રમાણે મહામંત્ર નવકારને નિમિત્તજ્ઞાની શ્રી ભદ્રબાહુસ્વામી, મહાકવિરાજ શ્રી સિદ્ધસેન છોડી બાકીનાં આઠ સ્મરણોના રચયિતા લબ્ધિમાન પુણ્યપુરુષો દિવાકરસૂરિજી અને માનતુંગસૂરિજી તેમ સિદ્ધપ્રભાવક શ્રી હતા, જેમના કારણે સંઘમાં ફેલાયેલ મારી-મરકી રોગચાળોપાદલિપ્તસૂરિજીને અત્રે સ્મરણપથમાં લઈ વંદન કરીશું. અશાંતિ ઉપદ્રવ ઉપશમ પામ્યા હતા. જે સત્ય હકીકતો કેમ (૫૯) ઉપાધ્યાય યશોવિજયજી : છેલ્લા ત્રણ ભૂલાવ ચાર સૈકામાં થઈ ગયેલ પ્રકાંડ વિદ્વાન તથા જિનશાસન (૬૩) શ્રી ભદ્રેશ્વરસૂરિજી : આજીવન તેઓશ્રી સમર્પિત લેખક-ચિંતક અને શાસ્ત્રસર્જક તેમને વર્તમાનમાં ખાસ છ વિગઈઓના ત્યાગી હતા. તેવા વિશિષ્ટ તપસ્વીઓમાં સૌ વિદ્વાનો આ. હરિભદ્રસૂરિજી, ક.સ. શ્રી હેમચંદ્રાચાર્યજીની વિરાચાર્યની અટ્ટાઈને પારણે અઠ્ઠાઈ, કક્કડસૂરિજી દ્વારા બાર જેમ સ્મરે છે. વિનયવિજયજી પંડિત પણ તેમના સમકાલીન વરસ સુધીના છઠ્ઠને પારણે આયંબિલ, કૃષ્ણકર્મસૂરિજીના વિદ્વાન હતા. શ્રુતપાસક યશોવિજયજીને સરસ્વતીદેવીની વાર્ષિક ૩૪ જેટલાં પારણાં, ૮૪ અભિગ્રહધારી ખિમઋષિ, અનુપમ કપા હતી, છતાંય અન્ય સમકાલીન મહાત્માઓ પ્રતિ પંદર હજાર જેટલાં અઠ્ઠમ અને ૨૫૦ જેટલી અઠ્ઠાઈ અને તેમનો આદરભાવ અનેરો હતો. તેમના કાળમાં સંવેગી સાધુઓ તેથી પણ વધીને ૫૦ માસક્ષમણ વગેરે તપ કરનાર પૂંજાઋષિ, સામે યતિઓએ મોરચો માંડ્યો હતો, તેવા વિરોધી વાતાવરણ તપસ્વીસમ્રાટ રાજતિલકસૂરિજી, આયંબિલની હેલી ચલાવનાર વચ્ચે શાસ્ત્ર રચી રક્ષા કરી છે. આ. દેવેશ હિમાંશુસૂરીશ્વરજી, છઠ્ઠ તપમાં સિદ્ધિગિરિ સર (૬૦) આર્યસમિતસૂરિજી : લબ્ધિનો ઉપયોગ કરનાર ગચ્છાધિપતિ અરિહંતસિદ્ધસૂરિજી અને તપસ્વીરત્ન શાસન-સંઘની રક્ષા અને ઉન્નતિ માટે કરનાર પણવંત કુમુદચંદ્રસૂરીશ્વરજી વગેરેનાં નામ ઐતિહાસિક ગાથા બને છે. મહાત્માઓમાં તેમનું નામ છે. કન્ના-બેના નદીના વચ્ચે માર્ગ (૬૪) સૌભાગ્યલક્ષ્મીસૂરિજી : અનેક પ્રકારનાં કાઢી વાસક્ષેપ નાખી રસ્તો બનાવી જેઓ સંઘ સાથે અચલપુર સ્તવન-સઝાયની રચનામાં માહીર તેઓશ્રી નિકટના કાળમાં નગર ગયા હતા. તે જ પ્રમાણે પ્રિયગ્રંથસૂરિજીએ અંબિકાદેવીને જ થઈ ગયા છે. તેવી જ ઉત્કટ રચનાઓ-સ્તુતિઓ સાધી બકરાના મુખથી મનુષ્યભાષા બોલાવી અહિંસાના દેવવંદનોની રચના જ્ઞાનવિમલસૂરિજી, કવિ રૂપવિજયજી, આ. કર્યા હતા. તેવા વિશિષ્ટ લબ્ધિવાન તરીકે વિજયલક્ષ્મીસુરિજી ઉપરાંત નિકટના કાળપૂર્વે થઈ ગયેલ પંડિત તથા દેવતાઈ સાંનિધ્યોવાળા મહાત્માઓમાં માનદેવસૂરિજી, વીરવિજયજી, પંડિત પદ્મવિજયજી વગેરે તપાગચ્છમાં અને વજસ્વામી, આર્યરક્ષિતસૂરિજી, આર્ય ખપૂટાચાર્ય, નિકટના ભૂતકાળમાં વિજયલબ્ધિસૂરિજીના શ્રીહસ્તે થયેલી વર્ધમાનસૂરિજી વગેરેના પ્રસંગો નોંધપાત્ર છે. જોવા મળે છે, જે તેમના જ્ઞાનવૈભવના પરિચય સમાન છે. (૬૧) મુનિસુંદરસૂરિજી : જિનશાસનને તેવા સર્જનથી જિનશાસનકૃત કાવ્યોમાં રક્ષાયેલું છે. શતાવધાની મહાત્માઓ મળ્યા છે, તેમાં ૧૦૮ કટોરીઓની (૬૫) આ. દેવ પ્રેમસૂરીશ્વરજી : આ. ધ્વનિને એકસાથે પારખવાની શક્તિવાળા આ. શ્રી દાનસૂરિજીની પાટ પરંપરાએ પધારેલ વિવિધગુણ સંપન્ન આ. મુનિસુંદરસૂરિજી હતા. ‘સંતિકરસૂત્ર'ની રચના કરનાર પણ તે પ્રેમસૂરીશ્વરજી મ.સાને કોણ ન પિછાણે? તેમના તથા સ્વ. જ નામના અન્ય સૂરિરાજ છે. દુર્બલિકા પુષ્યમિત્ર દરરોજ ભુવનભાનુસૂરીશ્વરજી ઉપરાંત વર્તમાન સુવિશાલ ગચ્છાધિપતિ નવી ૭00 ગાથાઓ ગોખી શકતા હતા. ઉપાધ્યાય પ.પૂ. જયઘોષસૂરીશ્વરજી મ.સાના જીવનપ્રસંગો અન્યત્ર વિનયવિજયજી પ્રતિદિન ૩૦૦૦ શ્લોકપ્રમાણ પરાવર્તન કરતા અનેકવાર પ્રકાશિત થયા હોવાથી અત્રે ફક્ત નામોલ્લેખ કરાયો હતા. છે. તેવા જ પ્રભાવક મહાપુરુષોમાં આ.ભ. નેમિસૂરીશ્વરજી, (૬૨) શ્રી સંદિપેણ મનિ : સારગર્ભિત કાવ્યોમાં આ. ભ. રામચંદ્રસૂરીશ્વરજી અને આ. ભ. કલાપૂર્ણસૂરીશ્વરજી, અજિતશાંતિ’ જેવા પ્રાકૃત કાવ્યને રચીને એક સાથે જ આ.ભ. ગુણસાગરસૂરીશ્વરજી, આ. ભ. આનંદસાગરઅજિતનાથ અને શાંતિનાથ પરમાત્માની સ્તુતિ કરનાર તે સૂરીશ્વરજી અને આ. ભ. સુબોધસાગરસૂરીશ્વરજી મ.સાનાં મુનિરાજે પોતાનું નામ રચનામાં મૂકી પોતાની ઓળખ - જીવે જીવનકવનની વાતો જાણવા જેવી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy