SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ જેન શ્રમણ ૫૩૫ શ્લોક લખવાનો નિયમ રાખ્યો. હજારો શ્લોકો રચ્યા. (૬) મુનિ મોક્ષાંગરત્ન વિ. (૨૧) મુનિ ગીતાર્થરત્ન વિ. અભાવવાદ તત્ત્વાલોકની રચના કરી. “ન મ’ બે વર્ણના (૭) મુનિ મતિરત્ન વિ. (૨૨) મુનિ તીર્થરત્ન વિ. આધારે દ્વિવર્ણસ્તુતિરમયઃ નામનો નાનકડો ચિત્તને ચમત્કૃત (૮) મુનિ જિનાંગરત્ન વિ. (૨૩) બાળમુનિહિતાર્થરન વિ. કરનારો ગ્રંથ રચ્યો. હિંદી ગુજરાતી અંગ્રેજીમાં ૫૪ પુસ્તકો લખ્યા. ગુડનાઈટ રાત્રિ પ્રવચનો લગભર એક લાખ નકલ, (૯) મુનિ સંભવરત્ન વિ. (૨૪) મુનિ ગણધરરત્ન વિ. જૈનમનોવિજ્ઞાન ૪૦ હજાર નકલ, ગુડલાઈફ ૪૦ હજાર (૧૦) મુનિ કૈવલ્યરત્ન વિ. (૨૫) મુનિ તપોરત્ન વિ. નકલ, બચાવો બચાવો ગર્ભપાત મહાપાપ ૫ લાખ નકલ, (૧૧) મુનિ દેવરત્ન વિ. (૨૬) બાળમુનિ તત્ત્વરત્ન વિ. ઐસી લાગી લગન હિં. ગુ. દોઢ લાખ નકલ આદિ સાહિત્ય . (૧૨) મુનિ સૌમ્યાંગરત્ન વિ. (૨૭) બાળમુનિ જ્ઞાનરત્ન વિ. રચના કરેલ. સં. ૨૦૫૩ કા. વ. ૯ના અમદાવાદ શ્રી (૧૩) મુનિ પૂર્ણરત્ન વિ. (૨૮) મુનિ આત્માર્થીરત્ન વિ. ભુવનભાનુસૂરિજી સ્મૃતિમાદર પ્રતિષ્ઠાના આતહાસિક (૧૪) મુનિ નીતિરત્ન વિ. (૨૯) મુનિ તત્ત્વાર્થરત્ન વિ. મહોત્સવમાં ગણિપદવી થઈ. પૂજ્યશ્રીની ભીલડીયા તીર્થમાં (૧૫) મુનિ કલ્યાણરત્ન વિ. (૩૦) મુનિ અજિતરત્ન વિ. સં. ૨૦૫૫ ફા. વ. ૩ તા. પ-૩-૯૯ના મંગલ દિને પંન્યાસ (૩૧)૭ વર્ષના બાળમુનિત્રિપદીરન વિ. પદવી થઈ. સુરત અઠવાલાઈન્સમાં સં. ૨૦૬૫ માગશર સુદ-૩ રવિવાર તા. ૩૦-૧૧-૦૯ના મંગલ દિવસે (૩૨) મુનિ વીકારરત્ન વિ. પૂજયશ્રીની આચાર્યપદવી થઈ. પદવી પ્રસંગે રેકોર્ડબ્રેક કેટલાક બાળમુનિઓ પ્રતિભાવંત અને તીવ્ર મેઘાવી ઉછાણીમાં પૂજ્યશ્રીના પરિવાર આદિએ અવિસ્મરણીય અને પણ છે. ઐતિહાસિક સંધો, ચૈત્રી ઓળી, ચાતુર્માસ, દીક્ષા સુંદર લાભ લીધેલ. પૂજ્યશ્રીના ૪૫ આગમ આદિના પ્રસંગો અને પ્રતિષ્ઠા પ્રસંગોમાં પૂજ્યશ્રીની તમામ જૈન અજૈન પ્રવચનો લગભગ દરેક ચાતુર્માસમાં યોજાય છે. રાત્રિ જીવોને પમાડનારી તમન્ના અદ્ભુત છે. પૂજ્યશ્રી ૧૨ ભાષાના પ્રવચનો અને યુવા શિબિરોમાં હજારો યુવાનોના જીવન જાણકાર છે. ૨૦ હજાર માનવમેદની વચ્ચે શ્રી ભુવનભાનુસૂરિ પરિવર્તન થયા છે. વિધિવિજ્ઞાન અને જૈન મનોવિજ્ઞાનના સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા પ્રસંગે પૂજ્યશ્રીએ સંસ્કૃતમાં પ્રવચન પ્રવચનો તો યુવાનોને ખુબ જ આકર્ષે છે. પૂજ્યશ્રી દીક્ષા આપ્યું. કોલેજોમાં અંગ્રેજીમાં પણ પ્રવચનો આપે છે. લીધી એ જ દિવસથી એટલે છેલ્લા ૩૨ વર્ષથી ગુરુનિશ્રામાં રામાયણ-મહાભારતો ઉપરના જાહેર પ્રવચનો અને આરાધના કરી રહ્યા છે. ગુરુકૃપા એ જ સંયમ સાધના છે, ચાલુ સાલે સ્કૂલોમાં પ્રવચનો આપી ૧૨ હજાર બાળકોને એવું તેમનું માનવું છે. જ્યાં ઝાડ ત્યાં છાયડો, ગુરુ ત્યાં ફટાકડાનો ત્યાગ કરાવ્યો. અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના બી. શિષ્ય આ એમનો જીવનનો મુદ્રાલેખ છે. પૂજ્ય ગુરુદેવશ્રીની એડ. કૉલેજ આદિમાં પણ સફળ પ્રવચનો થયા. અપરંપાર ગુરુકપાના પાત્ર બની પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં સંઘશાંતિ-એકતાના પ્રેમી પૂજ્યશ્રીના હાથે ગુરુદેવની દરેક ઐતિહાસિક આયોજનનું કુશળ માર્ગદર્શન કરે છે. કપાથી કેટલાક અસંભવ જેવા લાગતા કાર્યો સંભવ થયા. ગુરુની આશિષના બળે જ ૪૫ વર્ષની લઘુ વયે ૩૨ વર્ષના ૧. રાજીકાવાસ (રાજ.)માં સંપ કરાવી પ્રતિષ્ઠાની ઐતિહાસિક દીક્ષા પર્યાયમાં પૂજ્યશ્રીના ૩૨ જેટલા શિષ્યો છે. જેઓ ઉછામણીઓ કરાવી. જ્ઞાનધ્યાન સ્વાધ્યાયમાં સદા રત રહે છે. ૨. શ્રી માલગાંવમાં ખૂબ જ મહેનત કરી એવું સુમેળભર્યું પૂજ્યશ્રીના શિષ્યો-પ્રશિષ્યો વાતાવરણ ઊભું કર્યું કે વર્ષોથી જે નાનકડું જિનાલય હતું એનો (૧) મુનિ હર્ષરત્ન વિ. (૧૬) મુનિ સમર્પિતરત્ન વિ. જીર્ણોદ્ધાર નક્કી થયો-વિરાટ જિનાલય થયું–રેકોર્ડબ્રેક (૨) મુનિ ભાનુરત્ન વિ. (૧૭) મુનિ ચારિત્રરત્ન વિ. ઉછામણીઓ સાથે પ્રતિષ્ઠા થઈ. (૩) મુનિ ચિરંતનરન વિ. (૧૮) મુનિ સિદ્ધાંતરત્ન વિ. ૩. જ્યાં લાખો યાત્રિકો પ્રતિવર્ષ આવે છે એવા પાવાપુરી (૪) મુનિ હીરરત્ન વિ. (૧૯) બાલમુનિ યશરન વિ. જીવમૈત્રીધામનું ખનનવિધાન પૂજ્યશ્રીની નિશ્રામાં થયું. પ્રથમ વાસક્ષેપ નાખવાનું સૌભાગ્ય મળ્યું. (૫) મુનિ જિતર વિ. (૨૦) બાલમુનિરમ્યાંગરત્ન વિ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy