SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૫૩૩ ૩૨ વર્ષથી એકાસણાનો તપ નિત્ય ચાલું છે. દીક્ષા સિધીઓ આચાર્યપદવી : ૨૦૬૫ માગશર સુદ ૩, રવિવાર તા. ૩૦જ્યાંસુધી પંન્યાસ પદવી નથી ત્યાંસુધી ૧૨ મહિને ૧ જ વખત ૧૧-૦૯ (સુરત, ગુજરાત) કાપ કાઢતા હતા. અત્યારે આચાર્ય થયા છતાં ૧૫-૨૦ દિવસે છિએ સંપદા . પ . છતા ૧૫-૨૦ દિવસ શિષ્ય સંપદા : ૫, ૬ પૌષધધારિ, છ'રિ પાલક સંઘના પ્રેરક કાપ જ કાઢે. અલ્પપધિ સંથારો ઉત્તપટ્ટી સિવાય વધારે ઉપકરણ પરિવારમાંથી દીક્ષિત : પં. શ્રી વૈરાગ્યરત્નવિજયજી ગણિ નહીં, ગમે તેવો શિયાળો હોય કે આબૂ-૨ ડિગ્રી ઠંડી હોય તો પણ એક જ કાંબલી વાપરે છે કયારે ધાબળા (બ્લેન્કેટ) | (સાંસારિક નાનાભાઈ) વાપરતા નથી. સુકલકડી કાયા છતાં મનોબળ જબરદસ્ત છે મુનિશ્રી જયેશરનવિજયજી મ.સા. (સાંસારિક મોટાભાઈ) એવા મહા તપસ્વી, ગુરુ ભગવંતના પોતાના પરિવારમાંથી પણ સાધ્વી શ્રી વિરલરેખાશ્રીજી મ. (સાંસારિક નાના બહેન) ૨ ભાઈઓ, ૧ એને દીક્ષા લીધી છે. પ્રથમ દીક્ષા થયા બાદ ગુરુ નામ : પ.પૂ.દીક્ષા દાનેશ્વરી આચાર્યદેવશ્રી બાદ સિરોડીમાં ૩૩ દીક્ષાઓ આજ લગી થઈ છે. સુયોગ્યતા ગુણરત્નસૂરીશ્વરજી મ.સા. પ્રાપ્ત કરી વડીલોના આશીર્વાદ સાથે અનુક્રમે ગણિ, પંન્યાસ અને આચાર્યપદવી ૨૦૬૫ માગશર સુદ ૩ના દિવસે ૧૫ અધ્યયન : સંસ્કૃત, પ્રાકૃત, આગમ અને છેદસૂત્રો, પ્રવચનકાર હજારની મેદની વચ્ચે સુરતમાં ૩ સામુહિક આચાર્યપદવી વખતે અને અનેક પુસ્તકોનું સંપાદન અને લેખન. પ્રાપ્ત કરી છે. પૂજ્યશ્રી આબૂગોડ ધરતીનું જાણે એક રત્ન છે. સૌજન્ય : સંઘવી દીપચંદજી વીરચંદજી હઃ સંઘવી સેજમલ, સાહિત્ય સર્જનમાં પણ સૂરિપ્રેમ સ્વાધ્યાયશ્રેણિ ૫, છગનલાલ, રાજેન્દ્રકુમાર, કુમારપાળ, અનુજ, શ્રીપાલ, વિનય, સજઝાયમાળા ભાગ-૧-૨ અને ‘આ છે પાલિતાણા' આદિ ૨૦ જિનેશ, વંશ આદિ સમસ્ત પાગગૌત્ર ચૌહાન પરિવાર વેલાંગરી જેટલા પુસ્તકોના લેખન સંપાદન કરેલ છે. (રાજ.) હાલ દાવણગિરિ (કર્ણાટક): શ્રી પ્રેમ-ભુવનભાનુ-જિતેન્દ્ર-ગુણરત્નસૂરીશ્વરજી ગુરુ કૃપાપાત્ર, તપાગચ્છીય પ્રવચન પ્રભાવક મ.સા.ના શિષ્ય પૂ. આચાર્ય શ્રી રવિરત્નસૂરીશ્વરજી મ.સા.નો પૂજ્ય આચાર્ય સંક્ષિપ્તપરિચય શ્રી રાશિમરત્નસૂરીશ્વરજી મ.સા. (પૂજ્યશ્રીનો તવારીખથી સંક્ષિપ્ત પરિચય) પ્રભુ મહાવીરનું વિચરણ જન્મ : વિ.સં. ૨૦૧૫ અષાડ સુદ ૯ મંગળ ૧૪-૭-૫૯ મભૂમિના જે પ્રદેશમાં થયું ત્યાં જન્મ સ્થળ : સિરોડી (રાજ) નામ : રસિકલાલ આજે પ્રભુવીરના અનેક તીર્થો પિતા : વીરચંદ ધુડાજી. માતા : લેહરીબહેન છે. નાણા, દિયાણ, નાંદિયા, જીવિતસ્વામી વાંદિયા.... દીક્ષા : ૨૦૩૪ માગશર સુદી ૬ ગુરુવાર તા. ૧૪-૧૨-૭૭ નંદિવર્ધન રાજાના નામથી સિરોડી (રાજ.). નાદિયા વસ્યું...સિદ્ધાર્થરાજાના વડી દીક્ષા : ૨૦૩૪ પોષ વદ ૭ મંગળ તા. ૩૧-૧-૭૮ નામથી સિદ્ધરથ રોહીડા (રાજ.) વસ્યું...કાનમાંથી ખીલા કાઢવામાં ગણિપદવી : ૨૦૫૩ કારતક વદ ૯ મંગળ તા, ૪-૧૨-૯૬, આવ્યા ત્યાં બામણવાડા તીર્થ અમદાવાદ વસ્યું...એની બાજુમાં જ બે કિ.મી.ના અંતરે પ્રભુવીરના (ભુવનભાનુ સ્મૃતિમંદિર પ્રતિષ્ઠા મહોત્સવ, અમદાવાદ, નામથી વીરવાડા વસેલું છે. પ્રભુ મહાવીરનું વિશાલ જિનાલય | ગુજરાત) ગામ બહાર આવેલું છે. આ જિનાલયને વર્ધમાન વિધા સાધનાપીઠ તરીકે પણ ઓળખી શકાય છે. કારણ કે અહીં પંન્યાસ પદવી : ૨૦૫૫ ફાગણ વદ ૩, શુક્રવાર તા. પ-૩- અનેક સાધક મનિઓએ શ્રી વર્ધમાન વિદ્યાની સાધના કરેલી ૯૯ (ભિલડી તીર્થ, ગુજરાત) Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy