SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ જેન શ્રમણ ૫૨૯ પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં અનેક સ્થાનોમાં વિવિધ ગામે થયો. પિતાનું નામ મોતીચંદ. માતાનું નામ દિવાળીબહેન આરાધનાઓ, અનુષ્ઠાનો અને ભવ્ય ઓચ્છવ-મહોત્સવો અને તેમનું જન્મનામ જયચંદ અને લાડીલું નામ બાબુભાઈ હતું. અનેરી શાસનપ્રભાવનાપૂર્વક થયા છે. આવા પુણ્યપ્રભાવી નાસિક જૈનસંઘના અગ્રગણ્ય કાર્યકર સુધીના પદે પહોંચેલા શ્રી પ્રશાંતમૂર્તિ પરમ સમતા વિરાક પૂ. આ. શ્રી - બાબુભાઈને કોઈ એવી પુણ્યપળે પૂ. શ્રી મુક્તિવિજયજી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ પ૩ વર્ષનો સંયમપર્યાય મહારાજનો ભેટો થયો કે, થોડા જ પરિચય પછી સંયમ પાળી ૯૩ વર્ષની ઉંમરે વિ.સં. ૨૦૬૪ના પોષ વદ-૧ તા. ૨૩- સ્વીકારવાની ભાવનામાં રમતા એમણે અમુક મુદત સુધીમાં ૧-૨૦૦૮ના બપોરે ૧-૪૭ સમયે પરમ સમાધિ અવસ્થામાં સંયમી ન બનાય તો છ વિગઈના ત્યાગની ભીખ-પ્રતિજ્ઞા કાળધર્મ પામ્યા. થોડા સમય પહેલા કાળધર્મ પામ્યા. સ્વીકારી. થોડાં વર્ષોમાં આ મુદત પૂરી થતાં આશીર્વાદ લેવા સૌજન્ય : પ.પૂ.આ.શ્રી કનકશેખરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી તેઓશ્રી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જઈ પહોંચ્યા. મનના-મનોરથ વ્યક્ત કરીને આશીર્વાદની માંગ જવાહર મોતીલાલ શાહ પરિવાર, માલેગામ કરી, ત્યારે દીક્ષાના એ સિદ્ધહસ્ત દાનવીરે કહ્યું કે, “એકલા પ્રશમરસયોનિધિ અને પૂર્વ ભારતના કલ્યાણકભૂમિ એકલા જ સંસારનો ત્યાગ કરવો છે? બે બાળકોને પણ સાથે તીર્થોદ્ધારક લઈ લો. ભલે કદાચ થોડી દીક્ષા લંબાય, પણ બાળકોનું જીવન સુધરી જશે.” આ વચન બાબુભાઈનાં દિલમાં અસર કરી ગયું. પૂ. આચાર્યશ્રી એમણે પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજને બધી વાત વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ કરી, અને થોડો સમય લંબાવીને બે બાળકો સાથે સંયમી સિદ્ધાંતમહોદધિ બનવાનું નક્કી થયું. સગાવહાલાં આદિ સૌ સંમત હતાં, પણ પૂ.આ. બાબુભાઈ નાનાં બાળકો સાથે સંયમ સ્વીકારે એ ગામના અમુક વિજયપ્રેમસૂરીશ્વરજી વર્ગને ગમતું ન હતું. એથી અંતે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ને મહારાજનો સુવિશાળ દિવસે મુરબાડ પાસે નાનકડા ધસઈ ગામમાં ગુપ્ત રીતે શ્રી સાધુસમુદાય નજર સમક્ષ બાબુભાઈ પોતાનાં બે સંતાનો-પ્રકાશકુમાર (વય : ૯) અને અંકિત થાય અને મહેન્દ્રકુમાર (વય : ૭) સાથે સંયમી બન્યા અને તેઓ અનુક્રમે સિંહગર્જનાના સ્વામી, નીડર મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી, મુનિરાજ શ્રી પૂર્ણચંદ્રવિજયજી વક્તા પૂ. આ. શ્રી વિજય અને મુનિરાજ શ્રી મુક્તિપ્રભવિજયજીના નામે જાહેર થયા. મુક્તિચંદ્રસૂરીશ્વરજી પૂજ્યશ્રીનું “શ્રી જયકુંજરવિજયજીનામ પડ્યું તે પણ મહારાજની યાદ આવે ને આવે જ. એવા એ પૂ. આચાર્યદેવની ખૂબ જ અન્વર્થ છે. બાબુભાઈ દીક્ષા લેવાના હતા તે પૂર્વે પુણ્યસ્મૃતિ સાથે પડછાયાની જેમ સંકળાયેલું એક વ્યક્તિત્વ પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીને રાત્રે સ્વપ્ન આવ્યું કે એક હાથી પોતાના એટલે પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ. અનેક બે મદનિયાને લઈ પોતાની પાસે આવી રહ્યો છે અને સાચે જ વિશેષતાઓ ધરાવતા પૂજ્યશ્રીના જીવનની એક વિશેષતા તો સ્વપ્નમાં થયેલ સૂચન પ્રમાણે બાબુભાઈ પોતાનાં બે સંતાનો વિરલાતિવિરલ વિશેષણ પામી જાય એવી છે. એ છે આજીવન સાથે દીક્ષા લેવા પૂજ્યશ્રી પાસે આવ્યા. તેથી પૂજ્યશ્રીએ દીક્ષા અંતેવાસિત્વ. દીક્ષાગ્રહણથી માંડીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવનાં સમયે બાબુભાઈનું નામ મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી પાડ્યું. દેહદિલની સાથે પડછાયાની જેમ જ સંલગ્ન રહેવાની એવી કુંજર એટલે હાથી અને જેને બધે વિજય મળવાનો છે એવો સેવાવૃત્તિ' સ્વીકારી કે પૂ. ગુરુદેવશ્રીના સમાધિમૃત્યુની પળ સુધી હાથી એટલે “જયકુંજર'. જયકુંજર-હાથીનું વિસ્તૃત વર્ણન “શ્રી એ સેવાવ્રત અખંડ જ રહ્યું! ભગવતીસૂત્ર'માં આવે છે. સંયમી બન્યા બાદ શ્રી પૂજ્યશ્રીનું સંસારી વતન તારંગાની તળેટીમાં વસેલું જયકુંજરવિજયજી મહારાજ જ્ઞાન-ધ્યાનની સાધનામાં આગળ વાવસતલાસણા પાસેનું કોઠાસણા ગામ. ધંધાર્થે પ્રારંભમાં વધવા સાથે એવા ગુરુસમર્પિત બની ગયા કે, પોતાનાં સંતાનટાંકેદઘોટી (મહારાષ્ટ્ર) અને પછી વર્ષોથી નાસિકમાં સ્થિર શિષ્યોના ઘડતરની તમામ જવાબદારી પૂ. ગુરુદેવને સોંપીને થયેલા. પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૭૧ના પોષ વદ ૧ના ટાંકેદ ગુરુસેવાને જીવનમંત્ર બનાવ્યો. સં. ૨૦૧૧થી સં. ૨૦૩૮ સુધી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy