SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ જેન શ્રમણ ૫૧૭. લંબાઈ ધરાવતી મુહપત્તિનો એક છેડો કિનારવાળો હોવો પાછળ કોઈ ધરાળ ન હોવા છતાં, માત્ર આ વેશના પ્રભાવે જોઈએ. એનો રંગ સફેદ જ હોવો જોઈએ. એની પ્રતિલેખના પણ બધી ચીજો સામેથી મળી આવે નિશ્ચિત કરેલી પદ્ધતિ અને નક્કી કરેલા ૫૦ બોલ બોલવાપૂર્વક એને ચિંતા કરવી પડતી નથી. વેશનો પણ જો આટલો પ્રભાવ થવી જોઈએ. હોય, તો ગુણપૂર્વકના વેશને વરેલા વૈભવની તો કોઈ ગણતરી | મુહપત્તિ ભલે વેંત દોઢ વતનો વિસ્તાર ધરાવતી હોય, થઈ શકે ખરી? પણ મુહપત્તિ અંગેની તમામ વિધિ જો કોઈ સમજી જાય, તો સાધુવેશનો બાહ્ય દૃષ્ટિએ પણ જો આટલો બધો પ્રભાવ પછી જૈનદર્શનની કોઈ ચીજ એના માટે સમજવાની બાકી ન છે, તો આંતરદૃષ્ટિએ એનો પ્રભાવ કેવો ને કેટલો બધો હોઈ રહે અને આ સમજણ મુજબ એ જો અમલ કરવા કટિબદ્ધ શકે, એ તો સ્વાનુભૂતિનો જ વિષય છે. કથન કે કલમ અન્યને બની જાય, તો પછી એના માટે કરવા જેવું કંઈ જ બાકી ન એ અનુભૂતિનો આસ્વાદ ચખાડવા સમર્થ નથી. આપ મૂઆ રહે. આવો મહિમા આ મુહપત્તિનો છે. વિના જેમ સ્વર્ગે જવાય નહિ, એમ સાધુતા સ્વીકાર્યા વિના આ રસાસ્વાદ માણી શકાય નહિ. | મુહપત્તિના મહિમાને બિરદાવવો હોય, તો એમ છાતી ઠોકીને કહી શકાય કે. મહપત્તિ એટલે મોક્ષમાર્ગની બની! જ્યાં ફેશનનો લેશ નથી, એવો સાધુવેશ જેણે ભાવથી બત્તી જેમ માર્ગનું દર્શન કરાવતી રહે. એમ મહપત્તિ પણ અપનાવ્યો, એના જેવો સુખી સ્વર્ગમાંય ન જડે, એમાં કોઈ ડગલેન્ડગલે મોક્ષના માર્ગે બત્તી ધરતી રહે છે. એનો પ્રકાશ આશ્ચર્ય નથી, કારણ કે સુખી એ છે, જેની પાસે દુઃખને જ આપણા માટે પ્રેરક અને પથદર્શક બની રહે એવો છે. સુખરૂપે જોવાની દૃષ્ટિ છે. સાધુ આવો દૃષ્ટા છે, એથી જ જે મુહપત્તિની બત્તીના પ્રકાશમાં જે ચાલવા માંડે, એને માટે તો સંસારમાં જ્યાં આજે હૈયેહૈયે હોળી સળગી છે, ત્યાં એ સાધુ મોક્ષ હથેળીમાં છે. હરએક હાલતમાં દિવાળી માણી શકે છે. ગમે તેટલું મળવા છતાં જ્યાં અછત-અસંતોષની પાનખર ખડખડાટ વેરી રહી છે, : સાધુવેશ : એ સંસારમાં આવો સંત વસંતનો વૈભવ માણી શકે છે. એનું આવો છે આ સાધુવેશ, રહસ્ય જ આ છે કે, મળે તો સંયમવૃદ્ધિ! ન મળે તો ફેશનનો નથી જ્યાં લવલેશ. તપોવૃદ્ધિ! અડવાણું મસ્તક છે ને અડવાણા આ સંસાર તો દુઃખનો દરિયો છે, દેખીતાં સુખો પણ પગ છે. ખભે કંબલ છે ને બગલમાં આ દરિયામાં દુઃખની વધુ ને વધુ ભરતી આણનારાં છે. ઓઘો છે. એક હાથમાં દાંડો છે ને દુઃખોને સહન કરતાં ન આવડે, તો ય એનાથી અશાંતિની બીજા હાથમાં પાત્ર છે. અંગે શ્વેતવસ્ત્રો આંધી ઊભી થાય એમ છે. એથી આવા સાગર વચ્ચે એ જ છે ને હાથની આંગળીઓ વચ્ચે સુખે વસી શકે, જેની નજર દુઃખોનાં દર્શને નાચી ઊઠતી હોય. મુહપત્તિ છે. આંખોમાં અવિકાર છે ને સાધુ આવી નોખી નજરનો ધારક છે, એથી જ એની વાણીમાં અંતરમાં સંસ્કાર છે. જૈન શ્રમણનો આ વિવેક છલકાતો હોય છે અને એના વર્તનમાં વિનય મલકાતો ગણવેશ છે. આમાં સિલાઈ કે ધુલાઈનો હોય છે. કોઈ ભભકો નથી. પછી ફેશનનો સાધુનો દેહ દુઃખથી દદળી ઊઠ્યો હોય, ત્યારે ય લવલેશ તો આમાં હોય જ ક્યાંથી? સ્વામી શાતા છે જી?”ના જવાબમાં એ જ શબ્દો સાંભળવા જ્યાં કેશભૂષા નહિ, જ્યાં વેશભૂષા મળે કે, “દેવગુરુ પસાય!” વિનવણી રૂપ કોઈ કહે કે નહિ, જ્યાં જોવા મળે માત્ર આત્માની શુશ્રુષા! એવો આ “ભાતપાણીનો લાભ દેશોજી!” ત્યારે સાધુ પાસેથી એટલું જ સાધુવેશ અનેક ઉપકરણોના સરવાળા સમો છે. સાંભળવા મળે કે “વર્તમાન જોગ!” વહોરાવીને સમ્માનથી સાધુના આ વેશનો પણ એક અજોડ પ્રભાવ છે. કોઈ વિદાય આપે કે વહોરાવ્યા વિના અપમાનથી કોઈ સાધુને ગામમાં ઘર ન હોવા છતાં, સીમમાં ખેતર ન હોવા છતાં, પાછા કાઢે, ત્યારે પણ સાધુના મલકાતા મુખેથી અને આનંદિત જંગલમાં જમીન ન હોવા છતાં, તેમજ આગળ ઉલાળ ને અંતરેથી વહી નીકળતા એ જ શબ્દો સાંભળવા મળે છે, 2) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy