SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૪૯૫ આકરી કસોટી થઈ. જેમાં સો ટચના સોનાની જેમ ઉત્તીર્ણ તથા ચોકગામે (પનવેલ) ઐતિહાસિક પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થતાં ૧૬ વર્ષની યુવા વયે ધામધૂમપૂર્વક મહોત્સવ માંડીને થયેલ છે તથા પેણ, કાત્રજતીર્થ, સુરત–પીપલોદ મુકામે સંવત ૨૦૦૭ના મહા સુદ-૩ના દિવસે તત્કાલીન પૂજ્યપાદ ઉપધાનતપ તથા દીક્ષા-વડી દીક્ષા આદિ શાસનપ્રભાવનાનાં આઘગચ્છાધિપતિ શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મહારાજા અનેકવિધ કાર્યો કરી સ્વ–પર કલ્યાણ સાધ્યું છે. તથા દાદા ગુરુદેવ પરમપૂજ્ય આચાર્યદેવશ્રી ચંદ્રસાગર ધીર-ગંભીર સ્વભાવ તથા સહનશીલ સ્વભાવ અને સૂરીશ્વરજી મ.સા. પરમપૂજ્ય આચાર્ય શ્રી હેમસાગરસૂરિજી ક્ષમાવૃત્તિના કારણે સમગ્ર સમુદાયમાં પૂજ્યશ્રી અજાતશત્રુના મ.સા. તથા ગુરૂદેવ પરમપૂજ્ય ઉપાધ્યાય શ્રી દેવેન્દ્રસાગરજી હુલામણા નામે પ્રસિદ્ધ બન્યા છે. સૂરિમંત્રની પાંચેપીઠની મ.સા.ના ઉપસ્થિતિમાં શિષ્ય મુનિશ્રી નંદિવર્ધનસાગરજી વિધિપૂર્વક સુંદર સાધના કરી. જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યા ત્યાં મ.સા.ને નામે સંયમના સાચા સાધક બન્યા. ત્યાં સરળ સ્વભાવના કારણે ભોળાના ભગવાનની જેમ સૌનો ભગવંતના સાંનિધ્યમાં વિનય-વૈયાવચ્ચ-જ્ઞાન- ખૂબ જ આદર પામે છે. ધ્યાન તપ-ત્યાગની સાધના કરતાં સંયમોપયોગી અનેક સૂત્રો આવા સરળતા–નિખાલસતાના સ્વામી પૂજ્ય આચાર્ય તથા સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ આદિ અધ્યયન કરી ગુનિશ્રાને ભગવંતશ્રીના ચરણોમાં અનંત વંદન. આજ્ઞાંકિત-સમર્પિત બન્યા. પ.પૂ. આ. શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી બે વર્ષીતપ-સિદ્ધિતપ-આઠ ઉપવાસ અને વર્ધમાન સાગર પરિવારના સૌજન્યથી તપની ૪૨ ઓળી આદિ તપસ્યા દ્વારા સંયમસાધનાને સુદઢ બનાવી. પ્રાકૃત–સાહિત્ય વિશારદ, કર્મસાહિત્યના અનેક ગ્રંથોના પૂજ્ય ગુરુદેવશ્રીની નજરે સુયોગ્યતાને પ્રાપ્ત કરતાં અને રચયિતા, તપોમૂર્તિ : ગ્રંથકાર તપસ્વી મુનિ શ્રી હિતેન્દ્ર સાગરજી મ.સા.ની દીક્ષા બાદ સંવત પૂ. આચાર્યશ્રી વિજયવીરશેખરસૂરીશ્વરજી ૨૦૧૭માં સુરત-મુકામે ભગવતી સૂત્રના યોગોદ્રહનનો પ્રારંભ મ.સા. થયો. સંવત ૨૦૨૮ મહા વદ-૧૧ના મંગળ દિવસે પૂજ્યપાદ જન્મ : વિ.સં. ૧૯૯૪, ચૌ.સુગુરુદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજના વરદ્ હસ્તે ગણિપદ ૧૨, સોમવાર, તા. ૧૧પ્રાપ્ત કર્યું. સંવત ૨૦૨૯ મહા સુદ-૩ના ગચ્છાધિપતિ પરમ ૪-૧૯૩૮, નવાગામપૂજ્ય આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજાના હાલાર વરદ્ હસ્તે પૂજ્યપાદ ગુરુદેવશ્રી આદિના સાંનિધ્યમાં ૧૦ મુનિવરોને પંન્યાસપદથી અલંકત કર્યા તે સમયે પંન્યાસપદ પ્રાપ્ત દીક્ષા : વિ.સં. ૨૦૧૧, મહાસુદ-૧૦ બુધવાર, તા. સંવત ૨૦૪૭-વૈશાખ સુદ-૧૦ના પુના મુકામે શ્રી ૨-૨-૧૯૫૫, દાદર, મુંબઈ ગોડી પાર્શ્વનાથ જૈન ટેમ્પલની પ્રતિષ્ઠા પ્રસંગે વડીલગુરુબંધુ જિનાગમસેવી આચાર્ય શ્રી દોલતસાગરસૂરીશ્વરજી મહારાજના વડા દાવા વડી દીક્ષા : વિ.સં. ૨૦૧૧, વૈશાખ સુદ-૭, ગુરુવાર વરદ્ હસ્તે આચાર્યપદથી વિભૂષિત કરવામાં આવ્યા. આ - તા. ૨૮-૪-૧૦૫૫, પૂના-મહારાષ્ટ્ર, પ્રસંગે સાત દીક્ષાઓએ પ્રસંગને શોભાયમાન બનાવ્યો હતો. ગણિપદવી ; વિ.સં. ૨૦૪૧, સ્પે.સુ.૧૦ બુધવાર, ચરિત્રનાયકશ્રીની પાવનનિશ્રામાં બારામતી વિમલધામ- તા. ૨૯-૫-૧૯૮૫, પાલડી-રાજસ્થાન મંબઈ અંધેરી-વેસ્ટ મધ્યે ધરણીધરપાર્શ્વનાથ અને પૂના- પંન્યાસપદવી : વિ.સં. ૨૦૪૪, ફાગણ વદ-૩ રવિવાર, સિંહગઢરોડ મધ્યે અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવો તથા તા. ૬-૩-૧૦૮૮, શંખેશ્વરતીર્થ-ગુજરાત કટોસણ રોડ, પૂના-ઋતુરાજ સોસાયટી, પૂના-આદિનાથ આચાર્યપદવી : વિ.સં. ૨૦૪૬, ફાગણ સુદ-૧૧, બુધવારે, સોસાયટી, પૂના-કાવ્રજતીર્થે પાવાપુરી જલમંદિર, પૂના-સાંગવી તા. ૭-૩-૧૯૯૦, ડોળિયા, સૌરાષ્ટ્ર વાપી , અને કાકા-કાકી , કર્યું. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy