SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ વિશ્વ અજાયબી. : આગમિક ગ્રંથોનો ગહન અભ્યાસ તથા દાર્શનિક ગ્રંથોનું અમાપ વંદના હો પ.પૂ. ગુરુદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી રહસ્ય, જ્યોતિષ શાસ્ત્રનું દોહન અને શિલ્પશાસ્ત્રનો નિતનવિન મ.સા.ના ચરણકમળમાં. ધન્યતા પામવા ધન્યતાને વરવા ગુરુના વિભવ પૂજ્યશ્રી પાસે હતો. સાથે સાથે પૂજ્યશ્રી સારા એવા જ ગુણો શરણભૂત છે. પ્રવચનકાર પણ હતા. વિશ્વવત્સલ, જિનશાસન સૂર્ય ગચ્છાધિપતિ | સ્વભાવે શાંત જણાતા પૂજ્યશ્રી સિદ્ધાંત માટે કટ્ટર પણ એવા જ હતા. તેમાંય દેવદ્રવ્ય અંગેના સિદ્ધાંત માટેની દઢતા આચાર્યદેવેશ અનુપમ અને અજોડ હતી. બાહ્ય પ્રવૃત્તિઓ ખૂબ રહેવા છતાં શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. પૂજ્યશ્રી અંતર્મુખી એટલા જ હતા. પાલનપુર પરમ તારક દેવાધિદેવ શ્રી અરિહંત પરમાત્મા અને તેમાં પાસેનું જૂના ડીસા પણ તારક શ્રી સીમંધરસ્વામી પરમાત્મા પ્રત્યે પૂજ્યશ્રીનો શહેર. આ શહેરને અનુરાગ સવિશેષ હતો. તેથી જ કલાકોના કલાકો પૂજ્યશ્રી અડીને વહે છે શુભ્ર જિનાલયમાં પરમાત્મા સંમુખ ધ્યાનાવસ્થામાં ગાળતા. સલિલા બનાસ નદી પૂજ્યશ્રીના મુખાર્વિદમાંથી અનેકવાર શબ્દો સરી પડતા અને એથી જ નગરની કે મારે અહીંયાથી સીમંધરસ્વામીજી પાસે જવું છે અને ત્યાં નવા પ્રાકૃતિક સમૃદ્ધિ વર્ષની ઉંમરે ચારિત્ર ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધવું છે. અનેકગણી વધી જાય પરમાત્માની આજ્ઞા જ મારે મન સર્વસ્વ છે. આને કારણે છે. આમેય ડીસા નગર પૂજ્યશ્રીને વિહારમાં ગામોગામ જ્યાં જ્યાં અન્ય સાધુ ભગવંતો બન્ને વિશાળ અને તથા તેમાંય જો નાની વયના બાલમુનિવરો મળે તો તેઓને સુરમ્ય, ભવ્ય અને ખાસ કહેતા કે મને આશીર્વાદ આપો કે મને પણ આવતા ભવે ઉત્તુંગ, દિવ્ય અને તમારી જેમ બાલ્યાવસ્થામાં ચારિત્ર ઉદયમાં આવે. દેદીપ્યમાન જિનાલયો, અનેક પૌષધશાળાઓ, ઉપાશ્રયો, આયંબિલ શાળાઓ, સમાધિમરણની ખેવના કરનારા પૂજ્યશ્રીએ કહ્યું હતું કે ગુરુમંદિરો અને કીર્તિમંદિરોથી અલંકૃત છે. આ શહેરના સંયમસાગર અંતિમ સમયે મને જો કોઈ રોગ આદિ થાય તો મને હોસ્પિટલ ન લઈ જશો, ડોક્ટરોને ના બોલાવશો. ચૂનીલાલ છગનલાલ મહેતાને ત્યાં માતા જમનાબહેનની પૂજ્યશ્રીની આ ભાવનાને કારણે પૂજ્યશ્રીને સમાધિમરણ પ્રાપ્ત રત્નકુક્ષિએ સં. ૧૯૭૯ના માગશર વદ દસમના દિવસે પુત્રનો થયું કારણ કે કોઈપણ પ્રકારની બિમારી વગર પ્રાતઃકાલે જન્મ થયો. સમયના ગર્ભમાં પણ અજબ સંકેતો છુપાયેલા હોય પલેવણની ક્રિયા માટે ઇરિયાવહીનો કાયોત્સર્ગ કરતા કરતા છે. હર એક ક્ષણનો અલગ અલગ ચહેરો હોય છે. પુત્ર જન્મની સમાધિમરણપૂર્વક કાળધર્મને પામ્યા. એ ક્ષણ પણ માંગલ્યનો પ્રતિધ્વનિ પ્રગટ કરતી હતી. પૂજ્યશ્રીએ સ્વની ડાયરીમાં નોંધ પણ કરી હતી કે સંયમ પુત્રનું નામ પાડવામાં આવ્યું વર્ધચંદ, જમનાબહેનને કુલ ૨૦૪૧ના જેઠ સુદ-૨નો સાધનાનો દિવસ અને આજ દિવસે 1 છે, છ સંતાનો હતાં. પ્રથમ પુત્ર તે શાંતિલાલભાઈ. પછી પુત્રી અમદાવાદ-અંકુર સોસાયટી મળે અને તે પણ દેવાધિદેવ શ્રી થી મણિબહેન. પછી કાંતિલાલ, વર્ધચંદ, રતિલાલ, અને સૌથી સીમંધરસ્વામી જિનાલયમાં બિરાજિત સીમંધરસ્વામી નાનાં તે સવિતાબહેન. પરમાત્માના સાંનિધ્યમાં પ્રતિલેખનાની ક્રિયા કરતા સમાધિપૂર્વક પુત્ર વર્ધચંદને માતા જમનાબાઈ ભારે લાડકોડથી કાળધર્મને પામ્યા. ઉછેરવા લાગ્યાં. ઘરમાં કશી વાતની કમી નહોતી. પાણી માગે પૂજ્યશ્રીના અંતિમ શબ્દો હતા કે : ત્યાં દૂધ હાજર થઈ જાય. હા, ચૂનીલાલભાઈનો સ્વભાવ ઘણો જ કડક હતો. તેઓ પાલનપુરના નવાબના જમણા હાથ સમાં મને મરવાનો ડર નથી, જીવવાનો મોહ નથી. મરશું તો પોલીસ પટેલ હતા, એટલે સખ્તાઈ એમના સ્વભાવમાં હતી. મહાવિદેહમાં જઈશું, જીવશું તો સંયમારાધના કરશું. એમનો તાપ સૂર્ય સમાન હતો પણ માતા જમનાબાઈ અજુ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy