SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૩૯૯ થયા. સં. ૨૦૦૨ અને સં. ૨00૪ના મુંબઈના ચાતુર્માસ ૨૦૧૭ના કારતક સુદ ૫ થી ૧૩ સુધી, નવ દિવસનો શ્રી દરમિયાન અધ્યાત્મજ્ઞાન પ્રચારક મંડળને પુનઃ પ્રાણવંતુ બનાવ્યું સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી અહંત મહાપૂજન, શ્રી અષ્ટોત્તરી અને પૂ. યોગનિષ્ઠ આચાર્ય ભગવંત શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી સ્નાત્રપૂજા આદિ સહ ભવ્ય જિનેન્દ્રભક્તિ મહોત્સવ ઊજવીને મહારાજ વિરચિત ૧૨૫ ગ્રંથોના પુન:પ્રકાશન કાર્યને વેગવાન સ્વર્ગસ્થ ગુરુદેવ પ્રત્યેની ભક્તિ વ્યક્ત કરી. પૂજ્યશ્રીના કર્યું. આંતરજ્યોતિ ભાગ ૧ થી ૪, ભજનપદ ભાવાર્થ ભાગ ૧- અગ્નિસંસ્કાર થયા તે સ્થળે તેઓશ્રીના વિદ્વાન પટ્ટધર, ૨ આદિ સરળ ભાવવાહી ગુજરાતી ભાષામાં આધ્યાત્મિક શાસનપ્રભાવક પૂ. આ. શ્રી સુબોધસાગરસૂરીશ્વરજી સાહિત્યનું સર્જન કર્યું. પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવનાનાં મહારાજના સદુપદેશથી ૫૧ ફૂટ ઊંચું ભવ્ય કીર્તિમંદિર ઘણાં કાર્યો થયાં. કોલવાડ ગામે ઘણાં વર્ષો જૂનાં પારસ્પરિક રચવામાં આવ્યું. પૂજ્યશ્રી ચિરસ્મરણીય શાસનપ્રભાવના મતભેદને સમજાવી સભાવ, સંપ, શાંતિનું વાતાવરણ સર્ફ કરીને સ્વ-પર કલ્યાણના કીર્તિકળશો સ્થાપિત કરી ગયા. અને શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિષ્ઠા સંપન્ન થઈ. સં. એવા એ મહાન શાસનપ્રભાવક ગુરુભગવંતને કોટિ કોટિ ૨૦૨૨ના વૈશાખ સુદ ૩ના શુભ દિને કુંભાસણ મળે વંદના! આમૂલચલ નવનિર્મિત શિખરબંધી શ્રી શીતલનાથજી સૌજન્ય : પદ્માવતીબહેન નિરંજનભાઈ શાહ, ભાવનગર તરફથી જિનાલયમાં શ્રી શીતલનાથજી આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી. પૂજ્યપાદ યુગદિવાકર, મહાનશાસનનાયક, પૂજ્યશ્રી સ્વભાવે ઘણા જ ભદ્રિક, સરળ અને સૌમ્ય પ્રૌઢ પ્રભાવશાલી, શતાધિક જિનાલય પ્રણેતા હતા, શાંત અને ગંભીર હતા, ધીર અને વીર હતા, ક્ષમા અને આ.ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ.સા. નિરભિમાનના અવતાર હતા. તેઓશ્રીએ ૨૫ વર્ષ સુધી સતત પૂજ્યપાદ સમર્થધૃતધર, સરસ્વતીનરાવતાર, સ્મારિતએકાસણાં કર્યાં હતાં. જ્ઞાન, ધ્યાન, તપ, જપ, સંયમ, શ્રુતકેવલી, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય, મહોપાધ્યાય શ્રીમદ્ સ્વાધ્યાય અને સમતા દ્વારા આત્માની ઉત્ક્રાંતિ કરી પરમ યશોવિજયજી ગણિવરે તારક તીર્થંકર પ્રભુશ્રી મુનિસુવ્રત પદની પ્રાપ્તિનું ધ્યેય સિદ્ધ કરવા સતત જાગૃત રહેતા. ભગવાનની સ્તવનામાં અનુભવસિદ્ધ સત્ય રજૂ કર્યું છે કે :– તેઓશ્રીએ સં. ૨૦૧૬માં જૂના ડીસા મુકામે પોતાના શિષ્ય આચાર્યશ્રી સુબોધસાગર-સૂરીશ્વરજી મહારાજ અને વિશાળ અક્ષર થોડા, ગુણ ઘણાં, સજ્જનના તે ન લખાય રે; શિષ્ય-પ્રશિષ્ય-પરિવાર સહિત ચાતુર્માસ પ્રવેશ કર્યો ત્યારે વાચક યશ કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે......” વૃદ્ધાવસ્થાનાં લક્ષણો જણાવા માંડ્યાં હતાં. શરીર ક્ષીણ બનતું સંતપુરુષો-વિરલ વિભૂતિઓના જીવન એવાં ગુણગરિષ્ઠ ચાલ્યું હતું. ભાદરવા સુદ ૪ સંવત્સરી મહાપર્વની સુંદર હોય છે કે જેની અભિવ્યક્તિ કરવામાં અક્ષરો ય અશક્ત બની આરાધના કરી, ભાદરવા સુદ પાંચમે તપસ્વીઓનાં પારણાં જાય!! શબ્દમાં સમાય નહીં ને કલમમાં કંડારાય નહીં એવી થયાં. પ્રભુજીની રથયાત્રાનો વરઘોડો બપોરે ૩=૦૦ કલાકે વિરલતા એમને વરી હોય છે. આવી એક વિરલ વિભૂતિ એટલે ચડ્યો. સાંજે પ=00 વાગે સ્વામિ વાત્સલ્ય થયું. રાત્રે વિ.સં. ૨૦૬૦માં જેમની જન્મશતાબ્દીની ઠેર ઠેર શાસન૧૧=૦૦ કલાકે પૂજયશ્રીનું સ્વાથ્ય કથળ્યું. ચતુર્વિધ સંઘ જૈન પ્રભાવનાઓપૂર્વક ઉજવણી થઈ છે તે પૂજ્યપાદ પરમકૃપાળુ પૌષધશાળામાં એકત્રિત થઈ ગયો. પૂજ્યશ્રીને ભાવિ સ્પષ્ટ મહાન શાસનયોતિર્ધર સમર્થ સંઘનાયક દ્રવ્યાનુયોગના વિરલ થઈ ગયું હોય તેમ ચોરાશી લાખ જીવયોનિને તેઓશ્રીએ વ્યાખ્યાતા શતાધિક જિનાલયોપાશ્રયાદિપ્રણેતા યુગદિવાકર ત્રિવિધે-ત્રિવિધે ખમાવ્યા. નમસ્કારમંત્રનું સ્મરણ સતત ચાલુ આચાર્યભગવંત શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ!! રહ્યું. મહાપ્રયાણની તૈયારી કરી લીધી. ‘નમો અરિહંતાણં'નો શ્રમણજીવનના શૈશવમાં જેમના શીતલ સાનિધ્યનો જાપ કરી, નશ્વર દેહનો ત્યાગ કરી, શાશ્વત સિદ્ધ આરાધક પારાવાર પ્રેમાળતાનો ને વિમલ વાત્સલ્યનો મને ક્ષણે-ક્ષણે આત્મા ૮૧ વર્ષની ઉંમરે ૪૭ વર્ષનો સંયમપર્યાય પાળી સાક્ષાત્કાર થયો હતો તે પરમોપકારી પૂજ્યશ્રી મને, “ગુણસાગર’ અનંતની યાત્રાએ ચાલ્યો! લાખો ભાવિકો શોકમગ્ન બની પ્રતીત થયા છે. ગયા. ભવ્ય અંતિમયાત્રા સાથે અગ્નિસંસ્કાર થયા. ડીસા જૈન સંઘે સદ્ગત આત્માના ચારિત્રપર્યાયની અનુમોદનાર્થે સં. (૧) જ્ઞાન-સાધના’ ગંગાના નિર્મલ સ્ત્રોત સમી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy