SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૩૮૩ રહે બાકીના જાય.” એક ઉંદર સિવાયના બધા જતા રહ્યા. યુગપ્રધાન આ. જિનચન્દ્રસૂરિ ધ્રુજતા ઉંદરને આચાર્યશ્રી કહે : “આવું ન કરતો. ઉપાશ્રય વિ. સં. ૧૯૦૪માં વડલીના શ્રીવંત શેઠના નવ વર્ષના છોડી ચાલ્યો જા. ઉંદર જતો રહ્યો. બધા મુનિઓ આ દશ્ય પુત્રે દીક્ષા લીધી અને ૧૭ વર્ષની વયે વિ. સં. ૧૬૧૨માં જોઈ તાજુબ બની ગયા. આચાર્યપદ પ્રાપ્ત કરી આ. જિનચંદ્રસૂરિ બન્યા. વિ. સં. આ. જિનપ્રભસૂરિએ વિવિધ ગચ્છના મુનિઓને ૧૮૧૩માં દિયોદ્ધાર કરી પરિગ્રહ છોડ્યો. ભણાવ્યા છે, ગ્રંથરચનામાં સહાય કરી છે. એકવાર અકબર બાદશાહે વિદ્વાન જૈનાચાર્ય બાબત આ. જિનપ્રભસૂરિએ રચેલા ગ્રંથો ૩૭ જેટલા છે. આ પૂછપરછ કરી ત્યારે આ. જિનચન્દ્રસૂરિનું નામ એને આપવામાં ઉપરાંત અનેક સ્તોત્રો પણ મળે છે. આવ્યું. અકબરે પોતાના મંત્રી કર્મચંદ બચ્છાવત દ્વારા સૂરિજીને વિધિવિધાનક્ષેત્રમાં જિનપ્રભસૂરિનો ‘વિધિમાર્ગપ્રપા” દિલ્હી પધારવા આમંત્રણ આપ્યું. ખંભાતથી વિહાર કરી વિ. સૌથી પ્રાચીન ગ્રંથ છે. સં. ૧૯૪૮માં ફા. સુ. ૧૨ના લાહોરમાં બાદશાહને મળ્યા. ‘વિવિધ તીર્થકલ્પ'માં તીર્થોનો અનોખો ઇતિહાસ છે. બાદશાહને ઉપદેશ આપ્યો. પર્યુષણની અમારીનાં ફરમાન તો જગદ્ગુરુ હીરસૂરિ મ.ને અપાયાં હતાં. આ. જિનચન્દ્રસૂરિએ આ. મેરૂતુંગસૂરિજી ચોમાસી અટ્ટાઈના દિવસોમાં અમારીનું ફરમાન મેળવ્યું. આ. મહેન્દ્રસૂરિ મારવાડમાં નાણા ગામમાં પધાર્યા. શેઠ આ ઉપરાંત નવરંગખાને દ્વારકાના જૈન અને હિંદુ વૈરસિંહના પુત્ર ભાલણે વૈરાગી બની તેમની પાસે વિ. સં. મંદિરોની કરેલી તોડ-ફોડ બાબત ફરિયાદ કરી. ૧૪૧૮માં દીક્ષા લીધી. જ્ઞાન-ધ્યાનમાં આગળ વધેલા આ બાદશાહે તુરત જ ફરમાન બહાર પાડ્યું કે શત્રુંજય વે. મુનિવરને ૨૭ વર્ષની યુવાન વયે વિ. સં. ૧૪૩૨માં સર્વ જૈન તીર્થો કર્મચંદ્ર મંત્રીને હું સોંપુ છું. આ તીર્થોની રક્ષા પાટણમાં આચાર્ય પદ અર્પણ થતાં આ. મેરૂતુંગસૂરિ તરીકે કરવી. પ્રસિદ્ધ થયા. અકબર બાદશાહ સાથે આ. જિનચન્દ્રસૂરિના શિષ્ય આ. મેરૂતુંગસૂરિ પ્રબળ મંત્રશક્તિ ધરાવતા હતા. માનસિંહ કાશ્મીર ગયેલા. ત્યાં સરોવરનાં જલચરોની હિંસાનો એમના હાથે થયેલા કેટલાંક કાર્યો આ પ્રમાણે છે. પ્રતિબંધ માનસિંહના ઉપદેશથી કરવામાં આવ્યો. * વિ. સં. ૧૪૪૪માં શંખેશ્વર પાસે લોલાડા ગામમાં સં. ૧૮૪૯ના ફા.સુ. બીજના દિવસે અકબરે લાહોરમાં મંત્રબળથી મહમ્મદશાહના સૈન્યને રોક્યું. આ. જિનચન્દ્રસૂરિને “યુગપ્રધાન’ પદ આપ્યું. આ પ્રસંગે અજગરનો ઉપદ્રવ ૧૪ શ્લોકના જીરાવલા સ્તોત્ર રચી દૂર માનસિંહ આ. જિનસિંહસૂરિ બન્યા. આ નિમિત્તે ખંભાતના કર્યો. દરિયામાં એક વર્ષ હિંસા-નિષેધ ફરમાવ્યો. * વડનગરમાં નગરશેઠના પુત્રનું વિષ ઉતાર્યું અને બ્રાહ્મણોને વિ. સં. ૧૯૬૯માં બાદશાહ જહાંગીરે હુકમ કર્યો. જૈન બનાવ્યા. સર્વદર્શનના સાધુઓને દેશ બહાર જતાં રહેવું. આચાર્યશ્રીના ઉપદેશથી જેસાજી લાલને ૭૨ જિનાલય આ. જિનચન્દ્રસૂરિ તુરંત પાટણથી આગ્રા આવ્યા. શાંતિનાથ ભ.નું બંધાવ્યું અને શત્રુંજયનો સંઘ કાઢ્યો. બાદશાહને સમજાવી હુકમ રદ કરાવ્યો. ખંભાતમાં બેઠા બેઠા શત્રુંજયમાં બળતો ચંદરવો ઓલવી નાખ્યો. વ્યાકરણ અને કાવ્યને લગતા ગ્રંથો રચ્યા. સંભવનાથચરિત્ર વ. ચરિત્રગ્રંથો, ઉપદેશમાલાની ટીકા, સૂરિમંત્રોદ્ધાર, અંચલગચ્છપટ્ટાવલી વ. રચ્યાં. * અનેક અંજનશલાકા, પ્રતિષ્ઠા કરી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy