SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ | વિશ્વ અજાયબી : નાગાર્જુને સ્થાપેલુ પાદલિપ્તપુર આજે પાલિતાણા નામે તેમનો વિદ્યાસિદ્ધ તરીકે પણ ઉલ્લેખ મળે છે. આવશ્યકસૂત્ર જગમશહૂર છે. મંત્રો અને રસાયણશાસ્ત્રના અજોડ જ્ઞાતા મલયગિરિવૃત્તિ પત્ર ૫૪૧ અને પ્રભાવક ચરિત્ર પાદલિપ્તાચાર્ય પાદલિપ્તાચાર્યે ઘણી શાસન પ્રભાવના કરી. ચરિત્રમાં આ આચાર્યશ્રીના પ્રભાવોનું રોચક વર્ણન છે. વિધાસિદ્ધ આર્ય ખપૂટાચાર્ય - આ. મહેન્દ્રસૂરિજી. લગભગ બે હજાર વર્ષ પૂર્વે થઈ ગયેલા આચાર્ય આ. મહેન્દ્રસૂરિ પંદરસો વર્ષ પૂર્વે થઈ ગયા. તેઓ ખપુટના કાળમાં જૈન સંઘને કેટલીક આંચકો આપનારી સિદ્ધપ્રાભૃતવિદ્યાના જાણકાર હતા. ઘટનાઓ બની. આ ખપુટના મંત્રબળે આફતો ટળી. એકવાર પાટલિપુત્રના રાજા દાહડે હુકમ કર્યો : “જૈન પ્રસંગ આ પ્રમાણે છે : ગુડશસ્ત્રપુરમાં કોઈ યક્ષ સંઘે બ્રાહ્મણોને નમસ્કાર કરવાં.” જૈનસંઘને, મુનિઓને ઉપદ્રવ કરે છે એ દૂર કરવા આ. ખપુટને આ રાજા અત્યંત જિદ્દી-જોહુકમી અને સત્તાના ઘમંડમાં સંઘે વિનંતી કરી. ભુવન નામના પોતાના શિષ્ય (અને સંસારી ચકચૂર હતો. એણે દરેક ધર્મવાળાને એની માન્યતાથી વિરુદ્ધ ભાણેજ)ને કેટલીક સૂચના આપી આચાર્યશ્રી ભરૂચથી વર્તન કરવા હુકમ કર્યો, બૌદ્ધોને કહે, “નગ્ન થઈ જાવ.” “શૈવો, ગુડશસ્ત્રપુર (ગોડૂરપુર જિ. નિમાડ મ. પ્ર.) પધાર્યા. ઉપદ્રવ તમે જટા કાઢી નાખો', “કૌલો, તમે જટા બાંધો’. ‘બ્રાહ્મણો, તમે કરનાર યક્ષ તરફ પગ કરી સૂતા. સવારે પૂજારી ઉઠાડતાં દારૂ પીવો.” થાક્યો. મારઝૂડ કરી તો રાણીવાસમાંથી અદેશ્ય માર પડવાની આવા અત્યાચારી રાજાથી સમગ્ર પ્રજાતંત્ર ખળભળી રોકકળ ઊઠી. રાજા આવીને પગમાં પડ્યો. ઊડ્યું. પણ, “વાઘને કોણ કહે તારું મોં ગંધાય છે?” નગરમાં પધારવા વિનંતી કરી. આચાર્ય ઊભા થયા. આ વખતે જૈનસંઘે વિચારવિમર્શ કર્યો અને એવું નક્કી બહુકર યક્ષને કહ્યું, “તું પણ ચાલ.” યક્ષમૂર્તિ ચાલવા લાગી! કર્યું કે આર્ય ખપુટના શિષ્ય આચાર્ય મહેન્દ્રને આ સંકટ દૂર સહુની આંખો પહોળી થઈ ગઈ! આગળ ચાલતાં પત્થરની કરવા બોલાવવા. આ. મહેન્દ્ર સિદ્ધપ્રાભૃતના જાણકાર છે. વિશાળકુંડીઓ આવી. “તમે પણ ચાલો” હુકમ થતાં કુંડીઓ પણ ચાલી..... સંઘનો સંદેશો મળતાં આ. મહેન્દ્ર ભરૂચથી પાટલિપુત્ર આવી પહોંચ્યા. સાથે બે કણેરની અભિમંત્રિત સોટીઓ આર્ય યક્ષનો ઉપદ્રવ બંધ થયો. જિનશાસનની સુંદર પ્રભાવના ખપુટે આપેલી લેતા આવ્યા. થઈ. ભરૂચથી સમાચાર આવ્યા કે આપના શિષ્ય ભુવનમુનિએ આપની સૂચનાનો ભંગ કરી મંત્રપોથી ખોલી પાટસિદ્ધ મંત્રો રાજાને આ. મહેન્દ્ર જણાવ્યું “સારા મૂહુર્તે બધા દ્વારા ચમત્કાર કરવાનું ચાલુ કર્યું. વડીલ મુનિઓએ વિરોધ વડાહ્મણોને રાજસભામાં બોલાવો એટલે અમે પણ આવી જઈએ, કરતાં ભુવન ઉપાશ્રય છોડી બૌદ્ધમઠમાં ચાલ્યો ગયો. વિદ્યાના રાજાએ બધાને બોલાવી લીધા. આ. મહેન્દ્ર આવ્યા. રાજાને બળે એમનાં પાત્ર આકાશમાર્ગે ભક્તોના ઘરે જાય છે. કહે, પહેલાં કઈ દિશાના બ્રાહ્મણને નમસ્કાર કરું? આચાર્યશ્રી આહારપાણીથી ભરાઈને પાછા આકાશમાર્ગે પરત થાય છે. આ કણેરની સોટી ફેરવી અને બધા ભોંય પર આળોટવા લાગ્યા. ચમત્કારના કારણે એના ભક્તોની સંખ્યા વધતી જાય છે. રાજા મહેન્દ્ર ગભરાઈ ગયો. આચાર્યશ્રીના પગે પડ્યો. ખપુટાચાર્ય ભરૂચ આવ્યા. આકાશમાર્ગે જતા પાત્રાના માર્ગમાં બ્રાહ્મણોને બીજી સોટી ફેરવી સ્વસ્થ કર્યા. એ બધા બ્રાહ્મણોએ પથ્થરની શિલા કી. પાત્રો ફૂટ્યાં. ભુવન ભરૂચ છોડી ભાગ્યો. દક્ષિા લીધી. આચાર્ય બૌદ્ધમઠમાં પહોંચ્યા. બુદ્ધ પ્રતિમાને અને બુદ્ધપુત્રની આ. મહેન્દ્રસૂરિએ જિનશાસનની રૂડી પ્રભાવના કરી. પ્રતિમાને ખપુટાચાર્યના પગમાં પડતાં જોઈ બધા અત્યંત મહામારી નિવારક શાંતિસ્તવકારક પ્રભાવિત થયા. (વિ. સં. ૧૩૩૪માં આ. પ્રભાચન્દ્રસૂરિ આ. માનદેવસૂરિજી પ્રભાવકચરિત્ર (પ્રબંધ-૫)માં જણાવે છે કે-આજે પણ એ પ્રતિમા કંઈક નમેલી છે અને તે નિગ્રંથ નિમિત નામે પ્રસિદ્ધ છે.) વિક્રમના ત્રીજા સૈકાની ઘટના છે. ખપુટાચાર્યનું નામ ખપટાચાર્ય તરીકે પણ મળે છે. સપ્તશતી દેશમાં કોરંટક (કોરટા રાજસ્થાન)માં “નિશીથચૂર્ણિ' (ભા. ૧ પૃ. ૨૨ અને પૃ. ૪૬૫)માં બે સ્થળે ઉપાધ્યાય દેવચન્દ્રજી ચૈત્યવાસી હતા. આ. સર્વદેવસૂરિના Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy