SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૩૨૯ પણ સુંદર ફાળો આપ્યો. પૂ. દાદા ગુરુદેવના કાળધર્મ બાદ પૂજ્યશ્રીનો મુદ્રાલેખ હતો. “શ્રાવક પાસે ગોચરી માંગવી, પૂજ્યશ્રીની પ્રેરણા “મારી ભાવના છે કે કોઈ મેવાડ સંભાળે, છોકરા, છોકરી માંગવા પણ પૈસા માંગવા નહિ, નહિંતર કોઈ મારવાડ સંભાળે એ વાતને લક્ષમાં લઈ તેઓશ્રીએ પોતાની સાધુની કિંમત કોડીની થઈ જાય.... વિહારભૂમિના કેન્દ્ર તરીકે મેવાડને પસંદ કર્યું. આ પ્રદેશનો ઘણી ૩૦-૩૫ કિ. મી. નો રોજિબ્દો વિહાર હતો. રીતે ઉદ્ધાર કરવો જરૂરી હતો. વિશાળ અને મહાન જિનમંદિરો સુકલકડી કાયામાં જોશ અને ખુમારી જોવા જેવી હતી. સં. જર્જરિત થઈ ગયાં હતાં, કયાંક મંદિરો સારાં હતાં, તો પૂજકોનો ૨૦૬૧માં મેવાડમાલવાની પ્રતિષ્ઠાઓ પૂર્ણ કરી અતિ ઉગ્ર અભાવ હતો. આ બધી ખામીઓને નજર સમક્ષ રાખીને પૂ. વિહાર કરી સુરત પહોંચ્યા. ત્યાં તાવ ચઢ્યો-ઉતરે જ નહિં. પંન્યાસજી જિતેન્દ્રવિજયજી ગણિવરે ખૂબ જ કષ્ટો સહન કરીને વર્ષોથી દવા લીધેલ નહી માટે ઉપેક્ષા કરી.રોગ વધતાં તપાસ મેવાડમાં વિચરણ ચાલુ રાખ્યું અને પૂજ્યશ્રીના પ્રયત્નોથી થોડાં કરાવી. લીવરનું કેંસર થર્ડ સ્ટેજનું ખ્યાલ આવ્યો છતાં અપાર વર્ષોમાં મેવાડ પ્રદેશ ધર્મજાગૃતિ અનુભવી રહ્યો. પૂજ્યશ્રીની સમાધિ. મારી તો ટીકિટ ક્યારની પૂરી થઈ ગઈ છે. વગર પાવનકારી પ્રેરણાથી મેવાડ માલવા આદિમાં ૪૦૦ મંદિરોનો ટીકીટની મુસાફરી છે. ગમે ત્યારે ટી. ટી. આવે ઉતરવા તૈયાર જીર્ણોદ્ધાર થયો. દેરાસરોના જીર્ણોદ્ધાર સાથે હજારો શ્રાવક છું–સમાધાન એ જ સ્વર્ગ છે, પ્રતિકુળતામાં પ્રસન્નતા આદિ શ્રાવિકાઓના જીર્ણોદ્ધાર કર્યા. સ્થાનકવાસી તેરાપંથીઓને સૂત્રો આત્મસાત્ કરેલા. આસો સુદ-૨ના રાત્રે ૧.૫૨ મિનિટે જિનપૂજાની શાસ્ત્રીયતા સમજાવી જિનપૂજક બનાવ્યા. ૨૨૨ સુરત ભટાર રોડમાં નમસ્કાર મહામંત્ર સાંભળતાં સાભળતાં જેટલાં મંદિરોની અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી. ૨૫ ઉપરાંત સ્વર્ગવાસી બન્યા. ૧૦૭ શિષ્યો તથા ૨૦૧ શિષ્યાઓના ઉપધાનતપ થયાં. ૭૫ દીક્ષાઓ થઈ. બિખરે ફૂલ જેવા ૨૫ ઉપરાંત પુસ્તકો પ્રકાશિત થયાં, જેમાં “રસબંધો' નામનો ૨૫ હિતચિંતક ગુરુદેવશ્રીનો સદા માટે વિરહ થઈ ગયો. અમર હજાર શ્લોક પ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ પ્રગટ થયો છે. રહો પૂજ્ય ગુરુદેવશ્રી! પૂજ્યશ્રીના માર્ગદર્શન નીચે ૨૫ જેટલા જ્ઞાનભંડારો સ્થાપિત (પૂજ્યશ્રીના વિસ્તૃત જીવન માટે પં. શ્રી રશ્મિરત્ન થયા. પૂજ્યશ્રીના કુટુંબમાંથી છ : મુમુક્ષુઓએ દીક્ષા અંગીકાર વિ. સંપાદિત “સૂરિ જિતેન્દ્ર જીવન જ્યોત' તથા ‘નમામિ સૂરિ કરી છે. જિતેન્દ્ર માં પૂજ્યશ્રીનું વિસ્તૃત જીવન છે.) મેવાડ પ્રદેશમાં ઇસ્વાલ, સિરસ, માંડલગઢ, સૌજન્ય : પૂ.સા.શ્રી જ્યોતિરેખાશ્રીજી મ.સા.ની પ્રેરણાથી દયાલકિલા તીર્થ, નાગેશ્વર, ભદ્રંકરનગર, લાલુનેડા, ભીમ, માલગાંવનિવાસી સંઘવી ભેરૂતારકધામના નિર્માતા ભેરૂમલજી વિઘ્નહરાત્રિલોકપતિ પાર્શ્વનાથ વારાણસી ધામ આદિ અનેક હુકમીચંદજી બાફના પરિવાર, સ્વ. તારાચંદભાઈ શ્રી મોહનભાઈ નાનાંમોટાં તીર્થોનાં જીર્ણોદ્ધાર, વિકાસ, વિસ્તાર તથા રક્ષણ શ્રી લલિતભાઈ બીતાબહેન, ભારતીબહેન, ચંદ્રાબેન તરફથી માટે અને તેને સક્ષમ અને સુદઢ બનાવવા ભગીરથ અને સતત પ્રખર તપસ્વી, સાહિત્યસર્જક અને મહાન પરિશ્રમ ઉઠાવવા બદલ પૂજ્યશ્રીને “મેવાડદેશોદ્ધારક' તરીકે ઓળખવામાં આવ્યા. ગણિપદવી વખતે ૨૦ હજાર શાસનપ્રભાવક : વર્ધમાન તપોનિધિ, ૨૨૪ માનવમેદની હાજર હતી. તેઓશ્રીની યોગ્યતા પ્રમાણે, શ્રી અઠ્ઠમતપના આરાધક સંઘની નમ્ર વિનંતીઓ થવાથી અને પૂ. ગુરુદેવશ્રીની આજ્ઞાને ૫.પૂ.આ.શ્રી વશવર્તીને સં. ૨૦૪૪ના ફાગણ વદ ૩ને શુભ દિવસે - તિજજ્યu રાજસ્થાનના દલોટ મુકામે આચાર્ય પદે આરૂઢ કરવામાં મ.સા. આવ્યા. ત્યારે ૩૦ હજારથી વધુ માનવમેદની હતી. અનેકવિધ શાસનપ્રભાવના દ્વારા જિનશાસનનો જયજયકાર પ્રવર્તાવનાર પોતાના પરોપકારી પૂજ્યશ્રીનો સંયમપર્યાય ૫૪ વર્ષનો હતો. પૂજ્યશ્રીની અને પ્રભાવશાળી સમાધાનવૃત્તિ જબરદસ્ત હતી માટે ખુમારી સાથે કહી શકતા વ્યક્તિત્વને લીધે હતાં કે પ૪ વર્ષના સંયમપર્યાયમાં મને પ૪ મિનિટ પણ જિનશાસનના ચતુર્વિધ સંઘનો આર્તધ્યાન થયું નથી! માન-અપમાન દરેકમાં સમદષ્ટિ જેમના પ્રત્યે અવિહડ રાગ જ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy