SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ વિશ્વ અજાયબી : વ્યાખ્યા + હિન્દી વ્યાખ્યા રચી ત્યારથી પ્રારંભાયેલી સર્જનયાત્રા આજસુધી વણથંભી ચાલી રહી છે. સ્યાદ્વાદ રહસ્ય, ન્યાયાલોક, વાદમાલા, ષોડશક, અધ્યાત્મોપનિષદ્, બત્રીસ-બત્રીસી વગેરે ગ્રન્થો ઉપર સંસ્કૃત, હિન્દી, ગુજરાતી ભાષામાં વિવરણો રચ્યા. પ્રભુભક્તિ માટે સંવેદનની સુવાસ વગેરે પુસ્તકો પ્રકાશિત કર્યા. તો સંયમીઓના જીવનઘડતર માટે સંયમીના કાનમાં-દિલમાં-સપનામાં રોમરોમમાં વ્યવહારમાં જેવા વાચનાલક્ષી પુસ્તકોનું પણ નિર્માણ કર્યું. હાલ ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' ગ્રન્થ ઉપર નૂતન સંસ્કૃત-ગુજરાતી વ્યાખ્યા + સંપાદન કરી રહ્યા છે. અનેક શિષ્યોનું ઘડતર, પ્રવચન, યુવાશિબિર, ધ્યાનશિબિર આદિની સાથે વર્ધમાનતપની ૧૦૦મી ઓળીની પણ હાલ જામનગર મુકામે પૂર્ણાહુતિ કરી છે. આપણે ઈચ્છીએ કે દોઢ લાખ શ્લોકપ્રમાણ સંસ્કૃત સાહિત્યની રચના કરનારા આ પ્રભુ શાસનના સિતારા સૂર્ય બનીને કૃતાદિક્ષેત્રે વધુને વધુ પ્રકાશ પાથરતા જ રહે. તેમની વિદ્વત્તાનું એક પાસુ ‘તુલનાત્મક નીતિ’, ‘સમન્વયાત્મક નીતિ’ છે. તેનું અવ્વલ ઉદાહરણ છે બત્રીસ-બત્રીસી' ગ્રન્થ ઉપર રચાયેલ ૫૦ હજાર લોક પ્રમાણ “નયેલતા' સંસ્કૃતવ્યાખ્યા. મૂળ ગ્રન્થ બત્રીસબત્રીસીનો પરિચય ઉઘડતા પાને તમને મળશે. ધન્ય શ્રમણ ! વંદન હો તુજને!! સંપાદક અરિહં ત, શ્રમણ એટલે મહોપાધ્યાય પૂ. યશોવિજયજી મહારાજા! અને સિદ્ધ સુધી આવો જ એક ગ્રંથ યાને કાત્રિશદ્વાત્રિશિકા! ! ! અર્થાતુ. પહોંચવાનો માગી બત્રીસ-બત્રીસી ચાલો! આ ગ્રંથરત્નના પરિચય સાથે શ્રમણ્યને જણાવવાને કારણે, જાણવા-માણવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરીએ. અરિહંત અને સિદ્ધ ઉપદિષ્ટ ૧. દાન બત્રીસી માં ક્ષા માં | દાન ક્યારે અપાય? ક્યારે ન અપાય? એમાં ઉત્સર્ગબતાવવાને કારણે અપવાદ, વ્યવહારનયથી અને નિશ્ચયનયથી દાન, લૌકિક દાન અને અરિહંત,. અને લોકોત્તરદાન...વગેરે સંબંધી ઊંડાણપૂર્વક વિશ્લેષણસિદ્ધને બતાવવાના વિવેચન આ દાન બત્રીસીમાં છે. કારણે શ્રમણ એ. અનુકંપા દાન સાંસારિક સુખને અને સુપાત્રદાન મોક્ષને જિનશાસનમાં આપે છે–આ વચન દ્વારા પણ મહોપાધ્યાયજી મ.સા. આગવું સ્થાન શ્રમણની ઉપકારિતા સૂચવે છે. યોગ્યકાળે અલ્પદાન પણ ધરાવનાર પરમેષ્ઠિમાં આગવું સ્થાન ધરાવે છે. માર્ગસમૂહમાં ઉપકારી છે જેમ કે વરસાદમાં અલ્પ દાણાની વાવણીથી પણ ચૌટાનું મહત્ત્વ છે, કારણ કે એ ચોકથી જ જુદી-જુદી મંજીલા અનાજની વૃદ્ધિ થાય છે. ભગવાને દીક્ષા વખતે ૧ વર્ષ સુધી તરફ આગળ ધપી શકાય છે. શિક્ષણમાં પણ ૧૦મું તથા ૧૨મું દાન આપ્યું. તેથી સામાન્ય લોકોએ પણ ધર્મના અવસરે ધોરણ મહત્ત્વનું ગણાય છે. કારણ કે ૧૦મા અને ૧૨માં અનુકંપાદાન કરવું જોઈએ. દશવૈકાલિકમાં સાધુને ગૃહસ્થની ધોરણથી અલગ-અલગ માર્ગે આગળ ધપવાનું થાય છે. તેવી સેવાનો નિષેધ કરેલ છે તે ઉત્સર્ગથી જાણવું, સકારણ તેમાં જ રીતે આ શ્રમણ પદ પણ મહત્ત્વનું છે કારણ કે અહીંથી જ લીધેલ છૂટ એ ઉત્સર્ગ બાધક ન બને. અસંયતને સાધુપણાની અરિહંત, સિદ્ધ, આચાર્ય તથા ઉપાધ્યાય તરફ આગળ વધી બુદ્ધિથી આપેલું દાન એટલે ચંદનને બાળીને અંગારનો ધંધો આ શકાય છે. આ શ્રમણોના ઉપકારો અનંતા છે કારણ કે આજનું રીતે જાણી વિધિપૂર્વક દાન આપનાર પરમાનન્દ ભાગી થાય સુધી હરિભદ્રસૂરિ, હેમચંદ્રસૂરિ વગેરે અનેક શ્રમણો અનેકાંત છે–ઇત્યાદિ બાબતોને જણાવનારા શ્રમણ અવશ્ય જનહૃદયમાં જય પતાકા, વીતરાગ સ્તોત્ર વગેરે ગ્રંથરત્નોની ભેટ આપવા| દયાને પ્રસ્તુરિત કરે છે. દ્વારા શાસનની ધુરાને વહન કરતા આવ્યા છે. આવા જ એક Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy